1. Home
  2. Tag "mp"

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસીય એમપીની મુલાકાતે – અનેક કાર્યક્રમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ મુુર્મુ બે દિસ એમપીની મુલાકાતે આજે અને કાલે એમપીમાં અનેક ભએંટ જનતાને આપશે દિલ્હીઃ- આજથી એટચલે કે 15 નવેમ્બરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. મંગળવારે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર, તેઓ મુખ્ય અતિથિ તરીકે શાહડોલના લાલપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપનાર છે. પ્રાપ્ત વધુ વિગત અનુસાર  આ અવસરે રાષ્ટ્રપતિ […]

PM મોદી ધનતેરસ પર ‘ગૃહ પ્રવેશ’ કાર્યક્રમમાં આપશે હાજરી,MPમાં 4.5 લાખ લોકોને મળશે ઘર

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે, દિવાળી પહેલા ધનતેરસ પર પીએમ મોદી આ ભેટ આપશે, જેની રાજ્યના 4.5 લાખ લોકો રાહ જોઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પીએમ મોદીનો છેલ્લા 1 મહિનાથી અંદર યોજાનાર આ ત્રીજો કાર્યક્રમ હશે. અગાઉ, પીએમ શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવા માટે મધ્યપ્રદેશની મુલાકાતે ગયા હતા, ત્યારબાદ 11 […]

MP નું ઈન્દોર શહેર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર- ખાણી-પીણીને લઈને પણ જાણીતું

ઈન્દોર શહેર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ખાણી પીણીને લઈને પણ જાણીતુ બન્યું ભારત દેશના અનેક શહેરો એવા છે કે જ્યાં પ્રવાસીઓ વધુ ાકર્ષતા હોય છે આજે વાત કરીએ મધ્યપ્રદેશની તો આ રાજ્યનું શહેર ઈન્દોર પ્રવાસીઓ  માટે હવે આકર્ષમ બન્યું છે આ સાથે જ અહીની ખાણી પીણી પણ દેશભરમાં વખાણાય છે. પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલથી […]

MPમાં ભારે વરસાદની ચેતવણી,11 જિલ્લામાં શાળાઓ બંધ; રાજસ્થાન-ઉત્તરાખંડમાં પણ એલર્ટ

ભોપાલ:વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને બિહારમાં તે ખતરાના નિશાનની નજીક છે.હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકોએ જીવ […]

વિભાજન વિભિષિકા દિવસ અંગે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગણી

લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને […]

મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે

મધ્ય પ્રદેશમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ ઈદની નમાઝ પણ ઘરોમાં જ અદા કરાશે ભોપાલ– બે દિવસમાં રમજાન પુરો થવાનો છે અને દેશભરમાં ઊદનો તહેવાર મનાનવાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના  નમાઝ પણ ઈદગાહમાં ન પઢતાસ ઘરોમાં જ પઢાશે, […]

પીએમ મોદી અને મધ્યપ્રદેશના શિવરાજ સિંહ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે. દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 45 મિનિટની બેઠકમાં તેઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. Met MP CM Shri @ChouhanShivraj Ji, who discussed the good governance initiatives of the MP Government and how their transformative schemes are […]

ખરગોન હિંસા પ્રકરણમાં અસરગ્રસ્તોને થયેલી નુકસાનીની ભરપાઈ આરોપીઓ પાસેથી કરાશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. બીજી તરફ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ખરગોન હિંસા મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શુવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું […]

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની અત્યારથી BJPએ રણનીતિ તૈયાર કરી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ ભાજપે આ વર્ષના અંતમાં અને 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો હશે. આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામ પહેલા જાહેર નહીં કરવામાં આવે. પરિણામ આવ્યા […]

મધ્યપ્રદેશના શહડોલ જીલ્લામાં જગંલી હાથીનો આતંકઃ હાથી એ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

એમપીના શહડોલ જીલ્લાની ઘટના હાથીએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા ભોપાલ –  મધ્યપ્રદેશના શગડોલ જીલ્લામાં જંગલી  હાથીએ આતંક ફેલાવ્યો છે,આ સાથે જ છેલ્લા 2 દિવસમાં, જંગલી હાથીઓના ટોળાએ 2 આદિવાસી પરિવારોના 5 સભ્યોને કચડી નાખ્યા. મરનારા 5માંથી  ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.  આ જીલ્લામાં હાથીઓના આતંકથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વર્તાયો છે. વન રેન્જમાં હાથીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code