1. Home
  2. Tag "mp"

MPમાં ભારે વરસાદની ચેતવણી,11 જિલ્લામાં શાળાઓ બંધ; રાજસ્થાન-ઉત્તરાખંડમાં પણ એલર્ટ

ભોપાલ:વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને બિહારમાં તે ખતરાના નિશાનની નજીક છે.હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકોએ જીવ […]

વિભાજન વિભિષિકા દિવસ અંગે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગણી

લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને […]

મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે

મધ્ય પ્રદેશમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ ઈદની નમાઝ પણ ઘરોમાં જ અદા કરાશે ભોપાલ– બે દિવસમાં રમજાન પુરો થવાનો છે અને દેશભરમાં ઊદનો તહેવાર મનાનવાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના  નમાઝ પણ ઈદગાહમાં ન પઢતાસ ઘરોમાં જ પઢાશે, […]

પીએમ મોદી અને મધ્યપ્રદેશના શિવરાજ સિંહ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે. દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 45 મિનિટની બેઠકમાં તેઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. Met MP CM Shri @ChouhanShivraj Ji, who discussed the good governance initiatives of the MP Government and how their transformative schemes are […]

ખરગોન હિંસા પ્રકરણમાં અસરગ્રસ્તોને થયેલી નુકસાનીની ભરપાઈ આરોપીઓ પાસેથી કરાશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. બીજી તરફ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ખરગોન હિંસા મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શુવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું […]

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની અત્યારથી BJPએ રણનીતિ તૈયાર કરી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ ભાજપે આ વર્ષના અંતમાં અને 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો હશે. આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામ પહેલા જાહેર નહીં કરવામાં આવે. પરિણામ આવ્યા […]

મધ્યપ્રદેશના શહડોલ જીલ્લામાં જગંલી હાથીનો આતંકઃ હાથી એ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

એમપીના શહડોલ જીલ્લાની ઘટના હાથીએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા ભોપાલ –  મધ્યપ્રદેશના શગડોલ જીલ્લામાં જંગલી  હાથીએ આતંક ફેલાવ્યો છે,આ સાથે જ છેલ્લા 2 દિવસમાં, જંગલી હાથીઓના ટોળાએ 2 આદિવાસી પરિવારોના 5 સભ્યોને કચડી નાખ્યા. મરનારા 5માંથી  ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.  આ જીલ્લામાં હાથીઓના આતંકથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વર્તાયો છે. વન રેન્જમાં હાથીઓની […]

PM મોદીએ મધ્યપ્રદેશમાં ગૃહ પ્રવેશમ યોજનાનું કર્યું ઉદ્ઘાટન, 5.21 લાખ લોકોને મળશે ઘર

ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશમાં ‘ગૃહ પ્રવેશ’ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત 5.21 લાખ લોકોને આવાસ આપવામાં આવશે. પીએમએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા. પોતાના સંબોધનમાં પીએમએ ભાજપની જન કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે આગામી નવરાત્રિના […]

ભાજપમાં વંશવાદને કોઈ સ્થાન નથીઃ PM મોદીની ભાજપના નેતાઓ અને સાંસદોને ટકોર

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પરિવારવાદી પાર્ટીઓ દેશને અંદરથી નબળો બનાવી રહી છે. બધા ભાજપના વિચારોને એટલે પસંદ કરે છે કે, આપણે વંશવાદની રાજનીતિની સામે લડી રહ્યાં છીએ. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રયાગરાજના ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીએ પોતાના […]

મધ્યપ્રદેશઃ બરેલીના મુસ્લિમ સમાજના યુવકે લગ્નમાં ડિજે વગાડાતા 3 કલાક સુધી નિકાહ અટકાવી દેવાયા

બરેલીમાં ડિજે વગાડતા લગ્નને 3 કલાક એટકાવી દેવાસા યુવતી પક્ષે યુવકને સમજાવી ડિજે બંદ કરાતા મામલો થાળે પડ્યો   ભોપાલ – દેશભરના ઘણા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં મુસ્લિમ ઘર્મમાં લગ્ન હોય અને વાજતે ગાજતે જો ડિજે વગાડવામાં આવે તો લગ્ન અટકાવી દેવામાં આવે અથવા તો કાઝી નિકાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code