મુઘલ શાસક ઔરંગઝેબે કાશી અને મથુરાનું મંદિર તોડાવ્યું હતું, ઈતિહાસકારનો દાવો
નવી દિલ્હીઃ દેશમાં હાલ જ્ઞાનવાપી મસ્જીદ, કૃષ્ણજન્મભૂમિ અને કુતુબમીનાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઔરંગઝેબએ મથુરા-કાશીના મંદિર તોડ્યાં હતા. તે જમાનામાં કોઈ કામ ગુપ્ત રીતે થતું ન હતું. ઈતિહાસમાં મંદિર તોડવાની તારીખ નોંધાયેલી છે, તેમણે કહ્યું કે, હું ઈતિહાસકાર છું કોઈ રાજનીતિ […]