1. Home
  2. Tag "Mukhoute Art Gallery"

અમદાવાદમાં મુખૌટે આર્ટ ગેલરી ખાતે મંગલારંભ-3 ગ્રુપ આર્ટ પ્રદર્શન યોજાયું 

અમદાવાદ:  મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટ જી. જે. પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્ટી કોકીલા જી. પટેલ છે.મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે. તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ […]

અમદાવાદઃ મુખૌટે આર્ટ ગેલરીમાં મંગલારંભ-3 પ્રદર્શન, વિવિધ કૃતિઓ જોઈ કલાપ્રેમીઓ અભિભૂત બન્યાં

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપતા જાણીતા મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ દ્વારા મંગલારંભ-3 પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ આવી રહ્યાં છે. ‘મંગલારંભ-3’ના કલાકારોમાં નીલુ પટેલ, આન્સી દેસાઈ, […]

અમદાવાદની મુખૌટે આર્ટ ગેલરીમાં 30થી વધારે કલાકોરની કૃતિઓના પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતુ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ પુરુ પાડે છે. દરમિયાન સંસ્થા દ્નારા વર્ષ 2023માં પ્રથમવાર મુખૌટે આર્ટ ગેલરી મંગલારંભ-3 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી ખાતે તા. 19મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રદર્શનમાં 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code