કોરોનાને લીધે મલ્ટિપ્લેક્સ સંચાલકોની કફોડી સ્થિતિઃ 90 ટકા સ્ટાફને છુટો કરવો પડ્યો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધાને ખૂબ નુકશાન વેઠવું પડ્યુ છે. જેમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ્સનો ધંધો પડી ભાંગ્યો છે. જ્યારે મલ્ટિપ્લેક્સ અને થિયેટરને પણ સારૂએવું નુકશાન થયું છે. કોરોનાને લીધે નાણાકીય વર્ષ 2021-21માં પણ મલ્ટીપ્લેક્સના માલિકોને ભાગ્યે જ કોઈ ધંધો થયો હતો. સિનેમાના માલિકોનું કહેવું છે કે, હાલમાં લગાવેલા નવા પ્રતિબંધોથી ધંધાને […]