1. Home
  2. Tag "Mumbai terror attacks"

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે. ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, 64 વર્ષીય તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે આતંકવાદીને રાખવા માટે જેલમાં તમામ જરૂરી તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી છે. તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના […]

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે

નવી દિલ્હીઃ મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં સંડોવાયેલા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. તેને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા ભારતને સોંપવાની તૈયારી ચાલી રહી છે. ઓગસ્ટ 2024માં અમેરિકન કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે રાણાને ટૂંક સમયમાં […]

પાકિસ્તાનનો આતંકી ચહેરો સામે આવ્યોઃ મૃત જાહેર કરાયેલો મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જીવતો નીકળ્યો

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડ પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે. એટલું જ નહીં મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા ભારત દ્વારા આપવામાં આવ્યાં હતા. આ કેસનો માસ્ટર માઈન્ડ સાજીદ મીરને પાકિસ્તાને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન FATFની ગ્રે લિસ્ટમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code