1. Home
  2. Tag "MUMBAI"

મુંબઈઃ G-20 બાદ હવે ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું આયોજન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G-20 સભ્યોની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી, ભારત હવે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) બેઠકનું આયોજન કરશે. 141મું IOC સત્ર 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં આયોજિત કરવામાં આવશે. IOC સત્ર પહેલા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 12, 13 અને 14 ઓક્ટોબરે થશે.આ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024: મુંબઈમાં ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોનું આયોજન

અમદાવાદઃ જાન્યુઆરી-2024માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. 11મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ […]

ગોરેગાંવમાં આગની દુર્ઘટના મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક મદદની PM મોદીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ મુંબઈના ગોરેગાંવમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં 8 વ્યક્તિઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે જ્યારે અનેક લોકો દાઝ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ […]

મુંબઈ ગોરેગાવમાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના, 6 લોકોના મોત, 40થી વઘુ લોકો ઈજાગ્રસ્ત

મુંબઈઃ- દેશભરમાં રોજેરોજ આગલાગવા જેવી અનેક દુગ્છટનાઓના સમાચાર સામે આવતા હોય છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના ગોગેગાવની એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.મહારાષ્ટ્રના ગોરાગોનમાં G+5 બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગેના માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, ભંગારની સામગ્રી, […]

મુંબઈ એરપોર્ટ ઉપર વિદેશી મહિલા મુસાફર 1.63 કરોડના સોના સાથે ઝડપાઈ

કસ્ટમ ડિપાર્ટમેન્ટે સોનાની દાણચોરીનો કર્યો પર્દાફાશ મહિલા પાસેથી 3465 ગ્રામ સોનું ઝડપાયું મહિલાએ કપડાની નીચે સોનુ છુપાવ્યું હતું મુંબઈઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારા વચ્ચે દાણચોરો દ્વારા વિદેશથી સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન મુંબઈ એરપોર્ટ […]

મુંબઈમાં રૂ. 2000ની બોગસ ચલણી નોટ કેસમાં દાઉદ ગેંગનું કનેક્શન ખુલ્યું, જાવેદ ચિકનાની સંડોવણી 

મુંબઈઃ બેંકોમાં રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, પરંતુ તે પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ પાકિસ્તાનમાં રૂ. 2000ની નકલી નોટો બનાવવા અને ભારતમાં ઘુસાડવા અને વટાવવામાં અંડરવર્લ્ડ ડોન દાઉદની ભૂમિકાનો પર્દાફાશ કર્યો છે. NIAએ આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતો. આમાં દાઉદના નજીકના મિત્ર જાવેદ ચિકનાનું નામ […]

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ, મુંબઈમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત

મુંબઈઃ- દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે આજરોજ આનંદ ચૌદસનો દિવસ છે ત્યારે ઠેર ઠેર વિસર્જનની તૈાયારીઓ થઈ ચૂકી છએ ખાસ કરીને ગણેશજીનો આ પર્વ મહારાષ્ટ્રમાં ખૂબ જ ઘામઘૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજના આ દિવસે મહારાષ્ટ્રના મુંબઈમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છએ. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈમાં 19 હજારથી પણ વઘુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં […]

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર એક કોલથી મચી ગયો ખળભળાટ,પોલીસે શરૂ કરી તપાસ, આ છે મામલો

મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી ખળભળાટ   પોલીસે શરૂ કરી તપાસ નકલી કોલરને શોધી રહી છે પોલીસ  મુંબઈ:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક ફોન કરનારે ફોન કરીને કહ્યું કે એરપોર્ટ પર બ્લુ બેગમાં બોમ્બ છે. આ કોલ મુંબઈમાં T-2 પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ […]

મુંબઈ:UIDAI આરઓ દ્વારા નાગરિકો માટે આધાર સેવા કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ

મુંબઈ:યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ રહેવાસીઓ માટે તમામ આધાર સેવાઓ માટે એક જ સ્થળ તરીકે એક્સક્લુઝિવ ‘આધાર સેવા કેન્દ્ર’ અથવા એએસકેની સ્થાપના કરી છે. એએસકે અત્યાધુનિક વાતાવરણમાં નિવાસીઓને સમર્પિત આધાર નોંધણી અને અપડેટ સેવાઓ પૂરી પાડે છે. આધાર સેવા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આધાર સેવાઓ આધાર સેવા કેન્દ્ર નિવાસીઓને આરામદાયક વાતાનુકૂલિત વાતાવરણ પૂરું પાડે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code