1. Home
  2. Tag "MUMBAI"

દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું નિધન,મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ 

મુંબઈ:કોરોના કાળ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ આપણને છોડીને ચાલી ગઈ છે.તે જ સમયે, એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે,મહાન ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેતા અરુણ બાલીનું નિધન થઈ ગયું છે.તેમણે સવારે 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.  79 વર્ષના અરુણ બાલીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં […]

મોંઘવારીનો માર: મુંબઈમાં CNG અને PNGના ભાવ વધ્યા,આ છે નવા ભાવ

મુંબઈ:દેશની આર્થિક રાજધાની મુંબઈની જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે.મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના છૂટક ભાવમાં વધારો કર્યો છે.CNG 6 રૂપિયા પ્રતિ કિલો અને PNG 4 રૂપિયા પ્રતિ યુનિટ મોંઘો થયો છે.વધેલી કિંમતો બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં […]

મુંબઈના એવા સ્થળો જ્યાં તમે નવરાત્રી સ્પેશિયલ થાળીનો માણી શકો છો આનંદ

મુંબઈમાં આવી ઘણી પ્રખ્યાત જગ્યાઓ છે, જ્યાં તમે નવરાત્રી સ્પેશિયલ થાળીનો આનંદ લઈ શકો છો.નવરાત્રીની સ્પેશિયલ થાળી ઉપરાંત અહીં દાંડિયા નાઈટ્સ અને ગરબા ડાન્સ ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવે છે.તો જાણો ક્યાં તમે સ્પેશિયલ થાળીનો સ્વાદ ચાખી શકો છો. રજવાડા થાલ: મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં હાજર રજવાડા થાલ ગુજરાતી અને રાજસ્થાની સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે.અહીં […]

સોનાની દાણચોરીનો પર્દાફાશઃ મુંબઈ, પટના અને દિલ્હીમાંથી 33 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત

નવી દિલ્હીઃ એક મોટા દરોડામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આશરે 65.46 કિલો વજનના અને રૂ. 33.40 કરોડ (અંદાજે) કિંમતનું છે જેની પડોશી ઉત્તર પૂર્વીય દેશોમાંથી દાણચોરી કરવામાં આવી રહી હતી. એક સિન્ડિકેટ સક્રિયપણે મિઝોરમમાંથી વિદેશી મૂળના સોનાની દાણચોરી કરવાની યોજના બનાવી રહી છે અને સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક કંપનીના સ્થાનિક કુરિયર કન્સાઇનમેન્ટનો ઉપયોગ […]

EDના દરોડા : મુંબઈમાં બુલિયન કંપનીના ગુપ્ત લોકરમાંથી 21 મણ સોનું-ચાંદી ઝડપાયું

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મુંબઈની બુલિયન કંપનીના ગુપ્ત લોકર્સની તપાસ કરી હતી. લોકરમાંથી સોના અને ચાંદીનો ખજાનો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઈડીએ તપાસ દરમિયાન લોકરમાંથી રૂ. 47 કરોડથી વધુની કિંમતનું સોનુ અને ચાંદી જપ્ત કર્યું હતું. દરોડામાં લગભગ 21 મણ સોનું-ચાંદી […]

મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કારમાં આગના દ્રશ્યો જોઈ મુખ્યમંત્રીએ મદદ માટે પોતાનો કાફલો અટકાવ્યો

મુંબઈ: મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક મોંઘી કારમાં આગ લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો આ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો, કારમાં આગની ઘટના જોઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક કાફલો અટકાવ્યો હતો અને કાર ચાલકની મદદ કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. વિલે પાર્લે વિસ્તારમાં હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા […]

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને મળ્યા,લોકોએ ફોટા પર આવી પ્રતિક્રિયા આપી

મુંબઈ:ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા એન્જંસીના એકાઉન્ટ પર બંનેની તસવીર પોસ્ટ કરીને આ અંગેની માહિતી અપાઈ હતી.રોહિત શેટ્ટીને અમિત શાહ સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોહિત ભાઈ, હોમ મિનિસ્ટર પર કોઈ સ્ક્રિપ્ટ ન લખતા, મને લાગે […]

અમિત શાહ આજે મુંબઈના લોકપ્રિય ગણપતિ પંડાલમાં જશે,સીએમ એકનાથ શિંદે પણ તેમની સાથે રહેશે

મુંબઈ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે રવિવારે રાત્રે અહીં પહોંચ્યા હતા અને સોમવારે સ્થાનિક લાલબાગ ચા રાજા સહિત કેટલાક અગ્રણી ગણપતિ પંડાલોની મુલાકાત લેશે. ભાજપના એક નેતાએ આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,ગૃહમંત્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે શાહ રવિવારે રાત્રે મુંબઈ […]

મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,ગણેશ વિસર્જનને લઈને પોલીસ-પ્રશાસનનો નિર્ણય

મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ગણેશ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય પોલીસ-પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસ પ્રશાસનના આદેશથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આ રીતે આગામી કેટલાક દિવસો સુધી ભારે વાહનો મુંબઈમાં પ્રવેશી શકશે નહીં.આ પ્રતિબંધ 4, 5, 6 અને 9 સપ્ટેમ્બરના રોજ લાગુ રહેશે. પરંતુ […]

મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં 15 લોક દટાયાની આશંકા

મુંબઈઃ શહેરના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોરીવલીના સાંઈબાબાનગરમાં ચાર માળની ઈમારત ધડાકા સાથે ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પહોંચી ગઈ હતી, જેમાં 14થી 15 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત 40 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code