1. Home
  2. Tag "MUMBAI"

હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને મુંબઈને બનાવી કર્મભૂમિ

ભારતના ભગલાને હજુ દેશની જનતા ભુલી નથી. ભાગલા વખતે એક તરફ ભારતીયોના ચહેરા પર આઝાદીનો આનંદ હતો, તો બીજી તરફ ભાગલાનું દુઃખ પણ હતું. લાખો લોકોને પોતાના મૂળ છોડવા પડ્યા અને તેની અસર ભારતીય સિનેમા પર પણ પડી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર ગુલામ હૈદર સહિત ઘણા કલાકારોએ પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, જ્યારે દિલીપ કુમાર […]

મુંબઈ: ટોરેસ પોન્ઝી કેસમાં EDના મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં દરોડા

મુંબઈઃ ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ્સ ‘છેતરપિંડી’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મુંબઈ, રાજસ્થાનમાં 10-12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ રોકાણકારો સાથે છેતરપિંડી સાથે સંબંધિત છે. ફેડરલ એજન્સીએ થોડા સમય પહેલા મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ની FIR ને ધ્યાનમાં લીધા પછી તપાસ શરૂ કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ […]

મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

મુંબઈ: લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં શનિવારે એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી. કાર્યક્રમ પહેલાં સભાગૃહમાં પ્રવેશ માટે પ્રેક્ષકોની લાંબી કતારો જોવા મળી હતી. સમયસર શરૂ થયેલા કાર્યક્રમમાં પ્રેક્ષકો પહેલી ક્ષણથી ઓતપ્રોત થઈ ગયા હતા. […]

મુંબઈથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો આતંકી જતિન્દર સિંહ ઝડપાયો

મુંબઈઃ પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા કથિત આતંકવાદી જતિન્દર સિંહ ઉર્ફે જ્યોતિની એનઆઈએ દ્વારા માનખુર્દમાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, મુંબઈ મેટ્રોની સાઈટ પર કામ કરતા પહેલા તેણે દિલ્હી અને લખનૌની મેટ્રો સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે […]

ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહનો સાગરિત જતિન્દર સિંહ મુંબઈથી ઝડપાયો

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થા – એનઆઈએએ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર, ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય છે. વિદેશમાં રહેતા લખબીરે આ આતંકવાદી જૂથની સ્થાપના કરી હતી. એજન્સીએ કહ્યું છે કે પકડાયેલ આતંકવાદી પંજાબમાં લખબીર […]

મુંબઈમાં બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, ડ્રાઈવરને બસ હંકારવાનો અનુભવ જ ન હતો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બેસ્ટની બસે સર્જેલા અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસના ડ્રાઈવરની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 1લી ડિસેમ્બરના રોજ જ નિમણુક કરવામાં આવી હતી. એટલું જ નહીં અગાઉ તેને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસની તપાસમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈના કુર્લા વેસ્ટર્ન રેલવે […]

મુંબઈના કુર્લામાં બેસ્ટની બસે અકસ્માતની હારમાળા સર્જી, સાતના મોત

મુંબઈઃ મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ કાબૂ બહાર ગઈ હતી અને ઘણા લોકોને ટક્કર મારી હતી. જેમાં 7 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 25 ઘાયલ છે. રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસ કાબૂ બહાર ગઈ હતી અને ઘણા લોકોને ટક્કર મારી હતી. જેમાં 4ના મોત થયા હતા. જ્યારે 25 ઘાયલ થયા હતા. અકસ્માત […]

સારા અલી ખાને માતા અમૃતા સિંહ સાથે મળીને મુંબઈમાં જ ખરીદી બે મોંઘી પ્રોપર્ટી

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં સારાએ તેની માતા અમૃતા સાથે મળીને મુંબઈમાં બે મોંઘી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. સારા અલી ખાને માતા અમૃતા સાથે બે ઓફિસ ખરીદી હતી અભિનેત્રી સારા અલી […]

મુંબઈના ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

મુંબઈઃ દેશની આર્થિક રાજનાધી મુંબઈના ચેમ્બુરના એક ઘરમાં આગ લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. ફારય બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મકાનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના […]

મુંબઈમાં આતંકવાદી હુમલાની ભીતીને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો

ગુપ્તચર એજન્સીની માહિતીના પગલે સુરક્ષા વધારાઈ અસામાજીક તત્વો ઉપર પોલીસની નજર મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર આતંકવાદીઓના નિશાન ઉપર હોવાનું જાણવા મળે છે. મુંબઈ ઉપર આતંકવાદી હુમલાની ગુપ્તચર એજન્સીઓની માહિતીને પગલે સમગ્ર મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થામાં બંદોબસ્ત વધારી દેવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી વધારે તેજ બનાવવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code