1. Home
  2. Tag "MUMBAI"

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોનું આયોજન

અમદાવાદઃ જાન્યુઆરી-2024માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. 11મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ […]

ગોરેગાંવમાં આગની દુર્ઘટના મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક મદદની PM મોદીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ મુંબઈના ગોરેગાંવમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં 8 વ્યક્તિઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે જ્યારે અનેક લોકો દાઝ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ […]

મુંબઈ ગોરેગાવમાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના, 6 લોકોના મોત, 40થી વઘુ લોકો ઈજાગ્રસ્ત

મુંબઈઃ- દેશભરમાં રોજેરોજ આગલાગવા જેવી અનેક દુગ્છટનાઓના સમાચાર સામે આવતા હોય છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના ગોગેગાવની એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.મહારાષ્ટ્રના ગોરાગોનમાં G+5 બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગેના માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, ભંગારની સામગ્રી, […]

મુંબઈ એરપોર્ટ ઉપર વિદેશી મહિલા મુસાફર 1.63 કરોડના સોના સાથે ઝડપાઈ

કસ્ટમ ડિપાર્ટમેન્ટે સોનાની દાણચોરીનો કર્યો પર્દાફાશ મહિલા પાસેથી 3465 ગ્રામ સોનું ઝડપાયું મહિલાએ કપડાની નીચે સોનુ છુપાવ્યું હતું મુંબઈઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારા વચ્ચે દાણચોરો દ્વારા વિદેશથી સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન મુંબઈ એરપોર્ટ […]

મુંબઈમાં રૂ. 2000ની બોગસ ચલણી નોટ કેસમાં દાઉદ ગેંગનું કનેક્શન ખુલ્યું, જાવેદ ચિકનાની સંડોવણી 

મુંબઈઃ બેંકોમાં રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, પરંતુ તે પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ પાકિસ્તાનમાં રૂ. 2000ની નકલી નોટો બનાવવા અને ભારતમાં ઘુસાડવા અને વટાવવામાં અંડરવર્લ્ડ ડોન દાઉદની ભૂમિકાનો પર્દાફાશ કર્યો છે. NIAએ આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતો. આમાં દાઉદના નજીકના મિત્ર જાવેદ ચિકનાનું નામ […]

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ, મુંબઈમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત

મુંબઈઃ- દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે આજરોજ આનંદ ચૌદસનો દિવસ છે ત્યારે ઠેર ઠેર વિસર્જનની તૈાયારીઓ થઈ ચૂકી છએ ખાસ કરીને ગણેશજીનો આ પર્વ મહારાષ્ટ્રમાં ખૂબ જ ઘામઘૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજના આ દિવસે મહારાષ્ટ્રના મુંબઈમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છએ. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈમાં 19 હજારથી પણ વઘુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં […]

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર એક કોલથી મચી ગયો ખળભળાટ,પોલીસે શરૂ કરી તપાસ, આ છે મામલો

મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી ખળભળાટ   પોલીસે શરૂ કરી તપાસ નકલી કોલરને શોધી રહી છે પોલીસ  મુંબઈ:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક ફોન કરનારે ફોન કરીને કહ્યું કે એરપોર્ટ પર બ્લુ બેગમાં બોમ્બ છે. આ કોલ મુંબઈમાં T-2 પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ […]

મુંબઈ:UIDAI આરઓ દ્વારા નાગરિકો માટે આધાર સેવા કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ

મુંબઈ:યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ રહેવાસીઓ માટે તમામ આધાર સેવાઓ માટે એક જ સ્થળ તરીકે એક્સક્લુઝિવ ‘આધાર સેવા કેન્દ્ર’ અથવા એએસકેની સ્થાપના કરી છે. એએસકે અત્યાધુનિક વાતાવરણમાં નિવાસીઓને સમર્પિત આધાર નોંધણી અને અપડેટ સેવાઓ પૂરી પાડે છે. આધાર સેવા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આધાર સેવાઓ આધાર સેવા કેન્દ્ર નિવાસીઓને આરામદાયક વાતાનુકૂલિત વાતાવરણ પૂરું પાડે છે. […]

મુંબઈ શહેરની એક કોલેજે હવે ક્લાસરુમમાં હિજાબ , બુરખો પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો

મુંબઈઃ- છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ કર્ણટાકમાં હિજાબ વિવાદ મામલો ભારે વિવાદમાં હતો ત્યાર બાદ અનેક શહેરોમાં આ વિવાદ છેડાયો હતો જો કે હવે મહારાષ્ટ્રના મુંબઈ સ્થિતિ એક કોલેજે ક્લાસરુમમાં બુરખો હિજાબ કે નકાબ પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો છે. મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેમના ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ પર આવવા […]

એક RPF કોન્સ્ટેબલે જયપુર- મુંબઈ ટ્રેનમાં હત્યાને આપ્યો અંજામ, ફાયરિંગ કરીને ASI અને ત્રણ યાત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા

મુંબઈઃ- દેશભરમાં ગોળીબારની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલે પોતાના સિનિયરને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છએ એટલું જ નહી આ ઘટનામાં ત્રણ યાત્રીઓએ પમ પોતાના જીવ ગુમાવ્યા છે. જો વિગતવાર માહિતી મેળવીએ તો મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code