1. Home
  2. Tag "MUMBAI"

મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનાર નોઈડાથી ઝડપાયો

મુંબઈઃ મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનારા અશ્વિની નામના વ્યક્તિને પોલીસે નોઈડાથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલીને શહેરમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસએ નોઈડા પોલીસનો […]

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલ (LTT) પર ટ્રેનના ટોયલેટમાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો

મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુશી નગર એક્સપ્રેસ (ટ્રેન નંબર 22537) ના એસી કોચ B2 ના બાથરૂમમાં કચરાપેટીમાંથી ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાના સમાચાર મળતાં ટ્રેનમાં હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી અનુસાર, કુશીનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી. આ ટ્રેન અહીંથી પાછી […]

મુંબઈના GSB સેવા મંડળે ગણેશોત્સવ માટે 474.46 કરોડ રૂપિયાનું રેકોર્ડ વીમા કવચ લીધું

મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે સ્થિત GSB સેવા મંડળે આ વખતે ગણેશોત્સવ માટે અત્યાર સુધીનો સૌથી મોટો વીમા કવચ લીધો છે. મંડળે લગભગ 474.46 કરોડ રૂપિયાની રેકોર્ડ વીમા પૉલિસી લીધી છે, જે ગયા વર્ષના 400 કરોડ રૂપિયા કરતા ઘણી વધારે છે. વીમા રકમમાં વધારો થવાનું કારણ સોના અને ચાંદીના દાગીનાના ભાવમાં વધારો અને કવરેજમાં વધુને વધુ […]

મુંબઈમાં વરસાદને કારણે 12 લોકોના મોત, થાણે-પાલઘરમાં રેડ એલર્ટ! શાળા-કોલેજો બંધ

મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી […]

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતના આ મહાન ખેલાડીની પ્રતિમા મુકાશે

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી બધા ચાહકો ખૂબ ખુશ થયા છે. MCA મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરને એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. વિશ્વભરના બોલરોને મુશ્કેલીમાં મુકનારા લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને વાનખેડે ખાતે સન્માન આપવામાં આવી રહ્યું છે, જેના તેઓ હકદાર પણ છે. વાનખેડે […]

મુંબઈના ભાયખલામાં પોલીસે 3.46 કરોડ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યું

મુંબઈના ભાયખલા વિસ્તારમાં ડ્રગ્સ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ કારમાંથી 3.46 કરોડ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ અને હશીશ જપ્ત કર્યા છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 24 વર્ષીય સાહિલ જુનૈદ અંસારી તરીકે થઈ છે, જે ભિવંડી (થાણે)નો રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ, […]

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમના મર્ચેન્ડાઇઝ સ્ટોરમાંથી લાખોની કિંમતની જર્સીની ચોરી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીસીસીઆઈના સત્તાવાર મર્ચેન્ડાઇઝ સ્ટોરમાંથી લગભગ 6.52 લાખ રૂપિયાની કિંમતની 261 આઈપીએલ જર્સીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના અંગે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં એક સુરક્ષા મેનેજર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ ઘટના બાદ વાનખેડે સ્ટેડિયમ જેવા પ્રતિષ્ઠિત સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. બીસીસીઆઈના કર્મચારી […]

મુંબઈમાં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી, સાયબર ઠગોએ 7.88 કરોડ રૂપિયા પડાયા

મુંબઈમાં એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં સાયબર છેતરપિંડી કરનારાઓએ 62 વર્ષીય મહિલાને મોટા નફા માટે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને 7.88 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પશ્ચિમ ઝોન સાયબર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ સોમવારે (21 જુલાઈ) જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓએ એક પ્રખ્યાત નાણાકીય સેવા કંપનીના પ્રતિનિધિ તરીકે […]

દિલ્હી બાદ હવે મુંબઈમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મહારાષ્ટ્રના મુંબઈમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેલ મોકલીને શાળાને ધમકી આપી છે. કાંદિવલીની સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી નથી અને તપાસ ચાલુ […]

ઓપરેશન સિંદૂર ભારતીયોના મનમાં કોતરાયેલું છેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પહેલા કર્નાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ‘સિંદૂર બ્રિજ’ના ઉદ્ઘાટન બાદ CM દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનો કર્નાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code