1. Home
  2. Tag "Murder"

ક્રાઈમ સિરિયલ જોઈને પ્રેમીએ મિત્ર સાથે મળીને પ્રેમિકા અને તેના દીકરાની કરી હત્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બાયડમાં માતા અને પુત્રની હત્યા કરીને લાશ ફેંકી દેવા ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતક મહિલાને જૂનાગઢના એક શખ્સ સાથે આડાસંબંધ હતા. આ પ્રેમીએ જ મિત્ર સાથે મળીને માતા-પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ ટીવી ઉપર દર્શાવવામાં આવતી ક્રાઈમ સિરીયલ નીહાળ્યા બાદ તેમની […]

UP: પ્રેમિકના લગ્ન અન્ય સ્થળે નક્કી થઈ જતા નારાજ પ્રેમીએ યુવતી સહિત ત્રણની કરી હત્યા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પ્રેમિકાના અન્ય યુવાન સાથે લગ્ન નક્કી થઈ જતા નારાજ પ્રેમી યુવાને મિત્રો સાથે મળીને પ્રેમિકા અને તેના માતા-પિતાની ઘાતકી હત્યા કરી હતી. પ્રેમી યુવાને પોતાના મિત્રો સાથે મળીને પ્રેમિકાના ઘરમાં ઘાતક હથિયાર સાથે ઘુસીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવમાં યુવતીની નાની બહેનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી […]

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક […]

અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની ઘાતકી હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. સાબરમતીના અચેર ગામના ઠાકોરવાસમાં એક 63 વર્ષના વૃદ્ધના ગળે છરી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પતિની સોનાની ચેન, મોબાઈલ અને બાઈક ગુમ હોવાનું જણાવ્યું છે. જેથી લૂંટના ઈરાદે  હત્યા થયાનું મનાઈ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસે […]

દહેજનું દુષણઃ દહેજમાં આપેલો 5 લાખનો ચેક બાઉન્સ થતા પ્રોફેસર પતિએ પત્નીની કરી હત્યા

દિલ્હીઃ દહેજમાં મલેલો રૂ. 5 લાખનો ચેક પરત થતા ગુસ્સે થયેલા પતિએ પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. પત્નીની હત્યા કરનારો આરોપી પતિ દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. દિલ્હીની બુરાડી વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા  પ્રોફેસર પતિ અને તેના ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર […]

અમદાવાદમાં ડબલ મર્ડર કેસમાં બે વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને બે આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આ બંને આરોપીઓ ઝારખંડના હોવાનું જાણવા મળે છે. તેમજ છેલ્લા ત્રણેક મહિનાથી ઘાયલોડિયામાં જ રહેતા હતા. વૃદ્ધ દંપતિની આરોપીઓએ કેમ હત્યા કરી તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. […]

અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતિની ઘાતકી હત્યાઃ જાણભેદૂની સંડોવણીની આશંકા

ક્રાઈમબ્રાન્ચ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ આસપાસના વિસ્તારમાં CCTV કેમેરાના ફુટેજની તપાસ અમદાવાદઃ શહેરના ઘાયલોડિયા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતિની ઘાતકી હત્યા કરવાનારા ચકચારી બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. આ હત્યામાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળ પર તપાસ કરી હતી. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં […]

પંજાબમાં યુવાનની ફોનના મુદ્દે હત્યા, આરોપીને જેલના સળિયા પાછળ ધકેલાયો

દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં યુવાનની હત્યા કરીને લાશ ખેતરમાં ફેંકી દેવાના કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં મૃતકનું નામ થોમસ હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં ફોન મામલે તેની સની નામના શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સનીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત તેજ બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના અમૃરસરમાં હત્યાની […]

અમદાવાદઃ નર્મદા કેનાલ પાસે બેઠેલા કપલ ઉપર હુમલો કરીને યુવાનની હત્યા કરવાના કેસનો ભેદ ઉકેલાયો, 3ની ધરપકડ

અમદાવાદઃ શહેર નજીક નર્મદા કેનાલ પાસે કપલ ઉપર હુમલો કરીને યુવાનની હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલા નાખીને 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ટોળકી નર્મદા કેનાલ પાસેથી પસાર થતા એકલ-દોકલ લોકોને અટકાવીને લૂંટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ 10 જેટલા ગંભીર ગુના આચર્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે તમામના રિમાન્ડ […]

કાશ્મીરમાં શ્રમિકોની હત્યાથી બિહારમાં રોષઃ કાશ્મીરની જવાબદારી બિહારીઓને સોંપવાની માંગણી

દિલ્હીઃ કાશ્મીરમાં એક પછી એક બિહારી શ્રમજીવીઓની હત્યાથી લોકોમાં શોકની સાથે ગુસ્સો ફેલાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે યુવાનોની ગોળીમારીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર બુહારના ચાર નાગરિકોની હત્યા થઈ ચુકી છે. આ મુદ્દા ઉપર બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કાશ્મીરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code