1. Home
  2. Tag "Muslims"

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

માંસાહારીઓની પ્રચૂરતા ધરાવતા ઈસ્લામિક દેશોમાં પણ વધી રહ્યો છે વીગન ડાયટનો ટ્રેન્ડ,જાણો તેના ફાયદા અને નુકશાન

નવી દિલ્હી: હાલના દિવસોમાં દુનિયાભરમાં ખાનપાનને લઈને અલગ-અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. લોકો વીગન ડાયટ, નોન આલ્કોહોલિક ભોજન તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં પણ ઘણાં લોકો તમને વીગન ડાયટનું સમર્થન કરતા મળી જશે અને માત્ર ભારતમાં નહીં હવે તો ઈસ્લામિક દેસોમાં પણ તેનું ચલણ વધી રહ્યું છે. આ અમે નહીં, પરંતુ દુબઈના સૌથી […]

બળાત્કાર, ચોરી અને લૂંટ સહિતના ગુનાઓમાં નંબર 1 છે મુસ્લિમોઃ AIUDFના વડા બદરુદ્દીન અજમલ

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે મુસ્લિમો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે પ્રશ્ન પૂછ્યો કે, મોટાભાગના મુસ્લિમો ગુનાહિત પ્રકૃતિ અને પૃષ્ઠભૂમિના કેમ છે? તેમણે કહ્યું કે, ‘ચોરી, બળાત્કાર, લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર વન કેમ છે, અમે જેલમાં કેમ નંબર વન છીએ? આ […]

મુસ્લિમો પહેલા હિન્દુ જ હતા પરંતુ આપણે ધર્મ પરિવર્તન કર્યુઃ ગુલામ નબી આઝાદ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે રાજ્યની વસ્તીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મીરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ ધર્માંતરિત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું […]

ચીનઃ મસ્જિદ તોડવાની હિલચાલથી પોલીસ-મુસ્લિમો આમનેસામને, ઈસ્લામિક દેશો પર લોકોની નજર

નવી દિલ્હીઃ ભારતમાં લઘુમતી સમુદાય સાથે કોઈ પણ અણબનાવ બને ત્યારે પાકિસ્તાન અને તૂર્કી સહિતના ઈસ્લામિક દેશો કાગારોડ મચાવવાનું શરૂ કરી દે છે. પરંતુ ચીનમાં લઘુમતી એટલે કે મુસ્લિમો ઉપર ખુલ્લેઆમ અત્યાચાર થાય છે પરંતુ કોઈ પણ ઈસ્લામિક દેશ બોલવાની હિંમત કરતું નથી. વર્ષોથી ચીનમાં ઉઈગર મુસ્લિમો ઉપર અત્યાચાર ગુજાવવામાં આવે છે. હવે ચીનમાં વહીવટી […]

જો ભારતમાં મુસ્લિમો ખુશ નથી, તો PAK કરતાં વધુ વસ્તી કેમ હશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિરુદ્ધ ‘નકારાત્મક પશ્ચિમી ધારણા’ પર આકરા પ્રહારો કર્યા હતા. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ ભારતના મુસ્લિમોની હાલત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા પણ ભારતમાં મુસ્લિમો ખુશ અને સુરક્ષિત છે. ભારતમાં મુસ્લિમો સુરક્ષિત હોવાની સાથે બહુમતીની જેમ પોતાનો વ્યવસાય અને તેમના […]

ભગવાન શ્રી રામ તેમનામાં આસ્થા ધરાવતા મુસ્લિમ-ખ્રિસ્તીઓના પણ છેઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, “રામ માત્ર […]

જ્યારે સંકટ આવે ત્યારે જે બચાવે તે ભગવાન,જુઓ આ રહ્યું તેનું ઉદાહરણ

પાકિસ્તાનમાં ભલે હિન્દુઓ સાથે અત્યાચાર અને બળજબરી થતી હોય, પણ ઉદાર હ્યદયના હિન્દુઓએ અત્યારે જે કર્યું છે તેની પાકિસ્તાન તથા તમામ લોકોએ નોંધ લેવી જોઈએ. આપણને સૌને ખબર છે કે પાકિસ્તાનમાં પુરના કારણે લાખો ઘર નાશ થઈ ગયા છે અને લોકો પાસે હવે રહેવા માટેની પણ જગ્યા નથી આવામાં હિન્દુઓ પોતાના મંદિરોમાં મુસ્લિમ લોકોને રહેવા […]

અસમમાં મુસ્લિમોએ જ તોડી પાડી મદરેસા, જાણો કેમ…

નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાક આતંકીઓની મિલ્કત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કેટલાક રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આસામમાં અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રવૃતિને ધ્યાનમાં રાખીને 3 જેટલા મદરેસા તોડી પાડવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code