1. Home
  2. Tag "Muslims"

ભગવાન શ્રી રામ તેમનામાં આસ્થા ધરાવતા મુસ્લિમ-ખ્રિસ્તીઓના પણ છેઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, “રામ માત્ર […]

જ્યારે સંકટ આવે ત્યારે જે બચાવે તે ભગવાન,જુઓ આ રહ્યું તેનું ઉદાહરણ

પાકિસ્તાનમાં ભલે હિન્દુઓ સાથે અત્યાચાર અને બળજબરી થતી હોય, પણ ઉદાર હ્યદયના હિન્દુઓએ અત્યારે જે કર્યું છે તેની પાકિસ્તાન તથા તમામ લોકોએ નોંધ લેવી જોઈએ. આપણને સૌને ખબર છે કે પાકિસ્તાનમાં પુરના કારણે લાખો ઘર નાશ થઈ ગયા છે અને લોકો પાસે હવે રહેવા માટેની પણ જગ્યા નથી આવામાં હિન્દુઓ પોતાના મંદિરોમાં મુસ્લિમ લોકોને રહેવા […]

અસમમાં મુસ્લિમોએ જ તોડી પાડી મદરેસા, જાણો કેમ…

નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાક આતંકીઓની મિલ્કત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કેટલાક રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આસામમાં અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રવૃતિને ધ્યાનમાં રાખીને 3 જેટલા મદરેસા તોડી પાડવામાં આવી […]

નોઈડામાં મુસ્લિમોના ધાર્મિક કાર્યક્રમમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યાઃ 3 વ્યક્તિની ધરપકડ

દિલ્હીઃ નોઈડામાં ઈદ-મિલાદ ઉલ નબીના પ્રસંગ્રે શહેરમાં નીકળેલા જુલુસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના આરોપસર પોલીસે 3 લોકોને ઝડપી લીધા છે. તેમ પોલીસ અધિકારીએ કર્યું હતું. પાકિસ્તાન ઝિંબાદાદના નારાનો વીડિયોને જોઈને હિન્દુ સંગઠનના આગેવાનોએ સેકટર 20 પોલીસ સ્ટેશન જઈને નારાજગી વ્યક્ત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી રાજેશ એસએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ […]

ઈસ્લામ અને મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે પાકિસ્તાનમાં યુવાનોને બનાવાય છે આતંકવાદી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કર-એ-તૈયબાના પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનમાં ગરીબીનો ફાયદો ઉઠાવીને નાણાની લાલચ અને ઈસ્લામ તથા મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે ગરીબ યુવાનોને આતંકવાદી બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો આતંકવાદીની પૂછપરછમાં થયો છે. એટલું જ નહીં પકડાયેલા આતંકવાદી અને તેના ગ્રુપને પાકિસ્તાનની સેનાના જવાનોએ હથિયારોની તાલીમ આપી હતી. આમ કાશ્મીરના નામે […]

તાલિબાનને ભારતનો સણસણતો જવાબઃ મસ્જિદમાંથી નીકળતા મુસ્લિમોને ગોળી નથી મરાતી

કેન્દ્રીય મંત્રી મુખ્યાત અબ્બાસ નકવીનું નિવેદશ તાલિબાનને પોતાના પર અધ્યાન આપવા સલાહ ભારતમાં બંધારણ સર્વોપરીઃ નકવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ દુનિયાના મોટાભાગના દેશો ચિંતિત બન્યાં છે. જો કે, તાલિબાને તાજેતરમાં જ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિ માટે નહીં થવા દેવાય. દરમિયાન ગઈકાલે તાલિબાને આ નિવેદન ઉપરથી પલટી મારી હોય તેમ […]

CAA-NRC થી ભારતના મુસ્લિમોને કોઇ પ્રકારની સમસ્યા નહીં થાય: RSS પ્રમુખ મોહન ભાગવત

ગુવાહાટીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન CAA અને NRCથી દેશના મુસ્લિમોને કોઇ સમસ્યા થશે નહીં: મોહન ભાગવત નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી ગુવાહાટી: ગુવાહાટીમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code