CAA-NRC થી ભારતના મુસ્લિમોને કોઇ પ્રકારની સમસ્યા નહીં થાય: RSS પ્રમુખ મોહન ભાગવત
ગુવાહાટીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન CAA અને NRCથી દેશના મુસ્લિમોને કોઇ સમસ્યા થશે નહીં: મોહન ભાગવત નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી ગુવાહાટી: ગુવાહાટીમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ […]