CBIના પૂર્વ કાર્યકારી નિદેશક નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કર્યા તલબ, કહ્યું- હવે ભગવાન જ તમારી મદદ કરે
સીબીઆઈના ભૂતપૂર્વ કાર્યકારી નિદેશક નાગેશ્વર રાવ અને એક અન્ય અધિકારીને નોટિસ મોકલીને સુપ્રીમ કોર્ટે બંનેને 12મી ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર થવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની ખંડપીઠે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે પહેલી નજરે એ લાગી રહ્યુ છે કે નાગેશ્વર રાવે સીબીઆઈના અધિકારી એ. કે. શર્માની ટ્રાન્સફર કરીને અદાલતનો […]