1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં આવેલા ભૂકંપ અંગે ચોંકાવનારો ખુલાસો, જમીન 20 ફૂટ ખસી ગઈ

મ્યાનમારના મંડલે નજીક 28 માર્ચે 7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ માહિતી શેર કરી. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ આપી છે કે આનાથી એક અસાધારણ ઘટના બની છે. સાગાઈંગ ફોલ્ટ નજીક જમીન લગભગ 20 ફૂટ (લગભગ 6 મીટર) ખસી ગઈ છે. આ ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચેનો એક મુખ્ય ફોલ્ટ ઝોન છે. એક અહેવાલ અનુસાર, યુરોપિયન સ્પેસ […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અટકવાનું નામ નથી લઈ રહ્યા, આજે 3.9 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી

મ્યાનમારમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આજે પણ એટલે કે શુક્રવારે હળવો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મ્યાનમારમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તેને આફ્ટરશોક્સ માટે અત્યંત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. ‘X’ પરની એક પોસ્ટમાં, NCS […]

મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 ભારતીયોનો છુટકારો, પાંચની ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસની સાયબર ટીમે મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 થી વધુ ભારતીય નાગરિકોને બચાવ્યા છે. તેમજ સાયબર ટીમે એક વિદેશી નાગરિક સહિત પાંચ એજન્ટોની પણ ધરપકડ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સાયબર છેતરપિંડી કરવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી અને […]

મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી છે. આ અભિયાન હેઠળ, ભારતીય ઇજનેરોની એક ટીમે માંડલે અને રાજધાની નાયપીડોમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોનો ઝાયજો લીધો. ભારતની એક તબીબી ટીમે નાયપીડોની એક હોસ્પિટલમાં 70 ઘાયલોની સારવાર કરી, જેમાં એક ઓર્થોપેડિક નિષ્ણાતનો પણ સમાવેશ છે.  ભારતીય દૂતાવાસ યાંગોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]

મ્યાનમારમાં ગોઝારા ભૂકંપમાં મૃત્યુઆંક વધી 3645 ઉપર પહોંચ્યો

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા છે અને 148 હજુ પણ લાપતા છે.મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચે આવેલા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 2.8 થી 7.5 ની વચ્ચે […]

ભૂકંપ પ્રભાવિત મ્યામાંર અને થાઈલેન્ડમાં યુદ્ધના ધોરણે બચાવ અભિયાન તેજ

મ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ બાદ બચાવ અભિયાન લગાતાર ચાલુ છે. બચાવ કર્મચારી કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. મ્યાનમારમાં 27 માર્ચના રોજ 7.2નો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે 1,700 લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. જ્યારે 300 થી વધુ લોકો લાપતા બતાવવામાં આવ્યાં છે. દરમિયાન મ્યાનમાર માટે મદદ […]

મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા ભારત રાહત સામગ્રી મોકલશે

નવી દિલ્હીઃ ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે. રાહત કાર્ય ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે ભારતીય વિમાનો ટૂંક સમયમાં હિંડોન એરફોર્સ સ્ટેશનથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન ભારતીય વાયુસેનાનું C-130J વિમાન, 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે યાંગોનમાં ઉતરી ગયું છે. રાહત પેકેજમાં તંબુ, ધાબળા, […]

મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ: ઇલોન મસ્કએ સ્ટારલિંક કીટની ઓફર કરી

મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, વિશ્વએ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન, Xના માલિક ઇલોન મસ્કે પણ એક ઓફર કરી છે. તેમના મતે, આ આપત્તિના સમયે કોમ્યુનિકેશનમાં મદદ કરશે. ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, થાઈલેન્ડ અને […]

ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં ભારતે લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી

નવી દિલ્હીઃ ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી છે. આ સહાય હિંડન એરફોર્સ સ્ટેશનથી ભારતીય હવાઈદળના C-130J વિમાન દ્વારા પહોંચાડવામાં આવી હતી. જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખોરાક અને જનરેટર સેટનો સમાવેશ થાય છે. આપત્તિગ્રસ્ત લોકોને મદદ માટે પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવા તબીબી પુરવઠા પણ મોકલવામાં આવી રહ્યા છે.દરમિયાન […]

મ્યાનમારમાં 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

નવી દિલ્હીઃ શુક્રવારે મ્યાનમારમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના આંતરિક ભાગમાં ઊંડે હતું. ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, આજે સવારે 11.50.52 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપનો પહેલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code