1. Home
  2. Tag "myanmar"

જયશંકરે અમેરિકન એફએમ બ્લિંકન સાથે યુક્રેન,મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે અહીં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને યુક્રેન, મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી જયશંકર હાલ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મુલાકાતે છે. જયશંકરે ટ્વીટ કર્યું, “વિદેશ મંત્રી બ્લિંકન સાથે મુલાકાત કરીને આનંદ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પછી ચર્ચા […]

ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી  ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાનમારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિપોર્ટ મુજબ, રાત્રે 2.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપના આંચકા લાંબા સમયથી […]

મ્યાનમારને પ્યાદુ બનાવીને ભારત પર નજર રાખવા ચીનનો વધુ એક પેંતરો

દિલ્હી : ભારતે મ્યાનમાર સામે વાંધો ઉઠાવ્યો છે, તેનું કારણ એ છે કે મ્યાનમારે ચીનને બંગાળની ખાડીમાં કોકો ટાપુમાં મોનિટરિંગ અને સર્વેલન્સ સુવિધાઓ ભાડે આપવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, આ કોકો ટાપુ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ચીન આ ટાપુ પર તેના મોનિટરિંગ સાધનો સ્થાપિત કરે છે, તો તે ઓડિશામાં ભારતના […]

ચક્રવાત મોચાએ મ્યાનમારમાં મચાવી તબાહી,મૃત્યુઆંક 81 પર પહોંચ્યો  

દિલ્હી:ચક્રવાતથી પ્રભાવિત મ્યાનમારમાં ઓછામાં ઓછા 81 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ચક્રવાત ‘મોચા’એ મ્યાનમારના બંદર શહેર સિત્તવેમાં ભારે તબાહી મચાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ચક્રવાત અને 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રખાઈન રાજ્યની રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પણ પૂર […]

મ્યાનમારમાં ભયંકર ચક્રવાત મોચાએ આપી દસ્તક : અનેક ઘરો થયા તબાહ

દિલ્હી : શક્તિશાળી ટાયફૂન મોચા મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું છે, જેમાં ઘણા મકાનોને નુકસાન થયું છે અને ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. શક્તિશાળી તોફાનથી બચવા માટે રવિવારે હજારો લોકોએ મઠો, પેગોડા અને શાળાઓમાં આશ્રય લીધો હતો. મ્યાનમારના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મોચાએ રવિવારે બપોરે 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં મ્યાનમારના […]

મ્યાનમારમાં ચૂંટણીમાં વિલંબ કરવા માટે કટોકટીની સ્થિતિ લંબાવવામાં આવી

દિલ્હી:મ્યાનમારની સૈન્ય સરકારે 2021 માં સામાન્ય ચૂંટણીની તૈયારી માટે દેશમાં સત્તા કબજે કર્યા પછી લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિને છ મહિના સુધી લંબાવી છે.મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી કાઉન્સિલની મંગળવારે બેઠક મળી હતી અને અહેવાલ મુજબ કટોકટીની સ્થિતિને વધુ છ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેશ […]

એક રહસ્યમયી પત્થર,જેની ખાસિયતો જાણીને આખી દુનિયા છે દંગ,જાણો આ રહસ્યમયી પત્થર વિશે

દુનિયામાં કેટલીય એવી રહસ્યમયી જગ્યાઓ અને વસ્તુઓ છે,જેના વિશે જાણીને લોકો આશ્ચર્ય પામે છે.તમિલનાડુના મહાબલિપુરમમાં એક પ્રાચીન પત્થર છે, જે એક ઢાળ પર છે. મોટા તોફાન કે વાવાઝોડામાં પણ આ પત્થર હલતો જ નથી. મ્યાંમારમાં પણ આવો જ એક પત્થર હતો, આ રહસ્યમયી પત્થરની ઊંચાઈ 25 ફીટ છે. આ પત્થર 1100 મીટરની ઊંચાઈ પર સ્થિત […]

મ્યાનમારમાં નોકરીની લાલચ આપીને ભારતીય નાગરિકોને ફસાવાયાં, 45 નાગરિકોને મુક્ત કરાવાયાં

નવી દિલ્હીઃ મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મ્યાનમાં આ રેકેડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને મુક્ત કરાવીને પરત ભારત લાવવામાં આવ્યાં છે. ભારતે મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટમાં માહિતી આપતા કહ્યું કે, […]

મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:મ્યાનમારના બર્મામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ વહેલી સવારે 3.52 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. કેન્દ્રશાસિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code