1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં હવે તમામ લોકોએ ફરજિયાત સેનામાં સેવા આપવી પડશે, નહીં આપનાર સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે, જુંટાએ તમામ યુવાનો માટે ફરજિયાત લશ્કરી સેવા લાગુ કરી છે. આ મુજબ મહિલા અને પુરૂષ બંનેએ ફરજીયાતપણે સેનામાં જોડાવું પડશે. ભરતી ટાળનારાઓને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. મ્યાનમારના જુંટાએ નવા ભરતી કાયદાની જાહેરાત કરી છે, જેમાં દેશની ચાલુ કટોકટીની સ્થિતિ વચ્ચે તમામ યુવાન મહિલાઓ અને […]

ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા બંધ કરાશે

નવી દિલ્હીઃ ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે. મુક્ત આવા-ગમન વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય સરહદની બંને તરફ રહેનાર લોકોને વિઝા વિના એક-બીજાના વિસ્તારમાં 16 કિમી અંદર યાત્રા કરવાની મંજુરી આપવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, પીએમ મોદીનો સંકલ્પ છે કે અમારી સરહદ સુરક્ષિત […]

જાપાન બાદ હવે મ્યાનમારની ધરાધ્રુજી, વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જ જાપાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાપાનમાં હજુ ભયાનક સ્થિતિ યથાવત છે. દરમિયાન આજે મ્યાનમાંરની ધરા ધ્રુજવાની ઘટના બની હતી. જેના કારણે હવે મ્યાનમારની પ્રજામાં ભુકંપનો ભય ફેલાયો છે. ભૂકંપમાં જાનહાનીને લઈને કોઈ વિગતો સામે આવી નથી. જો કે, ભૂકંપની તીવ્રતા 4ની આસપાસની હોવાથી મોટી જાનહાની થવાની શકયતાઓ નહીવત છે. […]

મ્યાનમારમાં ફરી આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધવામાં આવી

દિલ્હી – પાડોશી દેશ મ્યાનમારમાં સતત ભૂકંપ આવની ઘટનાઓ બનતી રહતી હોય છે ત્યારે  મ્યાનમારમાં આજે સવારે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ બાબતે મળતી માહિતી મુજબ, આ ભૂકંપ ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર શાન રાજ્યના કેંગ તુંગ […]

મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,અંહી જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા સોમવારે 23 ઓક્ટોબરે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 04:53 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સોમવારે 4.3ની […]

નેપાળ બાદ હવે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવે મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

મણીપુરથી મ્યાનમારમાં આશ્રય લેવા આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ શરુ કરવામાં આવી

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાનો દોર ચાલુ છે આવી સ્થિતિમાં અનેક લોકો સ્થરાતંર કરીને મ્યાનમાર જેવા રાજ્યોમાં આશરો લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી આ હિંસા ગ્રસ્ત રાજ્યમાંથી અનેક લોકો પલાયન થયા છે ત્યારે હવે મ્યાનમારમાં મણીપુરથી આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી […]

ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરીશું: જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર મેકોંગ ગંગા સહયોગ (MGC) તંત્રના વિદેશ મંત્રીઓની 12મી બેઠકમાં ભાગ લેવા માટે અમે  BIMSTEC (મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન માટે બંગાળની ખાડી પહેલ) ના વિદેશમંત્રીના સંમેલનમાં ભાગ લેવા માટે થાઇલેન્ડમાં છે. બેંગકોક પહોંચ્યા પછી તરત જ અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે જયશંકરે થાઈલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણ વિશે વાત […]

જયશંકરે અમેરિકન એફએમ બ્લિંકન સાથે યુક્રેન,મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે અહીં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને યુક્રેન, મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી જયશંકર હાલ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મુલાકાતે છે. જયશંકરે ટ્વીટ કર્યું, “વિદેશ મંત્રી બ્લિંકન સાથે મુલાકાત કરીને આનંદ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પછી ચર્ચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code