મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ
મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0ની તીવ્રતા નોંધાઈ લોકોમાં ડરનો માહોલ દિલ્હી:મ્યાનમારમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકા યવાનગાનમાં અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 7.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના પછી લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ […]