1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,અંહી જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા સોમવારે 23 ઓક્ટોબરે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 04:53 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સોમવારે 4.3ની […]

નેપાળ બાદ હવે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવે મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

મણીપુરથી મ્યાનમારમાં આશ્રય લેવા આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ શરુ કરવામાં આવી

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાનો દોર ચાલુ છે આવી સ્થિતિમાં અનેક લોકો સ્થરાતંર કરીને મ્યાનમાર જેવા રાજ્યોમાં આશરો લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી આ હિંસા ગ્રસ્ત રાજ્યમાંથી અનેક લોકો પલાયન થયા છે ત્યારે હવે મ્યાનમારમાં મણીપુરથી આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી […]

ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરીશું: જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર મેકોંગ ગંગા સહયોગ (MGC) તંત્રના વિદેશ મંત્રીઓની 12મી બેઠકમાં ભાગ લેવા માટે અમે  BIMSTEC (મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન માટે બંગાળની ખાડી પહેલ) ના વિદેશમંત્રીના સંમેલનમાં ભાગ લેવા માટે થાઇલેન્ડમાં છે. બેંગકોક પહોંચ્યા પછી તરત જ અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે જયશંકરે થાઈલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણ વિશે વાત […]

જયશંકરે અમેરિકન એફએમ બ્લિંકન સાથે યુક્રેન,મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે અહીં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને યુક્રેન, મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી જયશંકર હાલ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મુલાકાતે છે. જયશંકરે ટ્વીટ કર્યું, “વિદેશ મંત્રી બ્લિંકન સાથે મુલાકાત કરીને આનંદ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પછી ચર્ચા […]

ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી  ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાનમારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિપોર્ટ મુજબ, રાત્રે 2.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપના આંચકા લાંબા સમયથી […]

મ્યાનમારને પ્યાદુ બનાવીને ભારત પર નજર રાખવા ચીનનો વધુ એક પેંતરો

દિલ્હી : ભારતે મ્યાનમાર સામે વાંધો ઉઠાવ્યો છે, તેનું કારણ એ છે કે મ્યાનમારે ચીનને બંગાળની ખાડીમાં કોકો ટાપુમાં મોનિટરિંગ અને સર્વેલન્સ સુવિધાઓ ભાડે આપવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, આ કોકો ટાપુ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ચીન આ ટાપુ પર તેના મોનિટરિંગ સાધનો સ્થાપિત કરે છે, તો તે ઓડિશામાં ભારતના […]

ચક્રવાત મોચાએ મ્યાનમારમાં મચાવી તબાહી,મૃત્યુઆંક 81 પર પહોંચ્યો  

દિલ્હી:ચક્રવાતથી પ્રભાવિત મ્યાનમારમાં ઓછામાં ઓછા 81 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ચક્રવાત ‘મોચા’એ મ્યાનમારના બંદર શહેર સિત્તવેમાં ભારે તબાહી મચાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ચક્રવાત અને 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રખાઈન રાજ્યની રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પણ પૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code