1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં ભયંકર ચક્રવાત મોચાએ આપી દસ્તક : અનેક ઘરો થયા તબાહ

દિલ્હી : શક્તિશાળી ટાયફૂન મોચા મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું છે, જેમાં ઘણા મકાનોને નુકસાન થયું છે અને ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. શક્તિશાળી તોફાનથી બચવા માટે રવિવારે હજારો લોકોએ મઠો, પેગોડા અને શાળાઓમાં આશ્રય લીધો હતો. મ્યાનમારના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મોચાએ રવિવારે બપોરે 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં મ્યાનમારના […]

મ્યાનમારમાં ચૂંટણીમાં વિલંબ કરવા માટે કટોકટીની સ્થિતિ લંબાવવામાં આવી

દિલ્હી:મ્યાનમારની સૈન્ય સરકારે 2021 માં સામાન્ય ચૂંટણીની તૈયારી માટે દેશમાં સત્તા કબજે કર્યા પછી લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિને છ મહિના સુધી લંબાવી છે.મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી કાઉન્સિલની મંગળવારે બેઠક મળી હતી અને અહેવાલ મુજબ કટોકટીની સ્થિતિને વધુ છ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેશ […]

એક રહસ્યમયી પત્થર,જેની ખાસિયતો જાણીને આખી દુનિયા છે દંગ,જાણો આ રહસ્યમયી પત્થર વિશે

દુનિયામાં કેટલીય એવી રહસ્યમયી જગ્યાઓ અને વસ્તુઓ છે,જેના વિશે જાણીને લોકો આશ્ચર્ય પામે છે.તમિલનાડુના મહાબલિપુરમમાં એક પ્રાચીન પત્થર છે, જે એક ઢાળ પર છે. મોટા તોફાન કે વાવાઝોડામાં પણ આ પત્થર હલતો જ નથી. મ્યાંમારમાં પણ આવો જ એક પત્થર હતો, આ રહસ્યમયી પત્થરની ઊંચાઈ 25 ફીટ છે. આ પત્થર 1100 મીટરની ઊંચાઈ પર સ્થિત […]

મ્યાનમારમાં નોકરીની લાલચ આપીને ભારતીય નાગરિકોને ફસાવાયાં, 45 નાગરિકોને મુક્ત કરાવાયાં

નવી દિલ્હીઃ મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મ્યાનમાં આ રેકેડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને મુક્ત કરાવીને પરત ભારત લાવવામાં આવ્યાં છે. ભારતે મ્યાનમારમાં નકલી નોકરી કૌભાંડમાં ફસાયેલા 45 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટમાં માહિતી આપતા કહ્યું કે, […]

મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:મ્યાનમારના બર્મામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ વહેલી સવારે 3.52 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. કેન્દ્રશાસિત […]

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0ની તીવ્રતા નોંધાઈ લોકોમાં ડરનો માહોલ દિલ્હી:મ્યાનમારમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકા યવાનગાનમાં અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 7.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના પછી લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ […]

મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

 રોહિંગ્યાઓને લઈ જતી બોટે મારી પલટી બોટે પલટી મારતા 16 લોકોના મોત મ્યાનમારના દરિયાકાંઠે બની ઘટના દિલ્હી:મ્યાનમારના રોહિંગ્યાઓને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.અધિકારીઓ અને બચાવ ટીમના એક સભ્યએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે,આ ઘટના શનિવારે મ્યાનમારના દક્ષિણ પશ્ચિમ કિનારે બની હતી જેમાં 35 લોકો બચી […]

મ્યાનમારમાં સેનાનો આતંક,પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં સળગાવી નાખ્યાં

મ્યાનમારમાં રક્ષક જ બન્યા ભક્ષક 11 પ્રદર્શનકારીઓને જીવતા સળગાવ્યા પાંચ બાળકોની પણ આ રીતે કરી હત્યા દિલ્હી:મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આવામાં હવે સેના દ્વારા પણ તમામ પ્રકારની હદ ભૂલીને પ્રદર્શનકારીઓ પર અતિભયંકર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર મ્યાનમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા […]

આ દેશમાં છે સોનાનો ભંડાર,અહીંના લોકોની રહેણી-કહેણી જોઈને તમે પણ ચોંકી જશો

એશિયામાં સોનાના ભંડારથી ભરેલો દેશ લોકો આ રીતે કરે છે સોનાનો ઉપયોગ જાણીને તમે પણ ચોંકી જશો દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં લોકો પોતાની લાઈફસ્ટાઈલને એકદમ શાહી રીતે જીવતા હોય છે. આવો એક દેશ છે ભારતનો પાડોશી દેશ મ્યાનમાર.. વાત એવી છે કે ભલે મ્યાનમારને લોકો અલગ રીતે જોતા હોય પણ ત્યાં […]

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.0 નોંધાઈ

 મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:મ્યાનમારના મોગોકમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર મોગોકના ઉત્તરપશ્ચિમમાં 72 કિલોમીટરની ઊંડાઈએ હતું. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 26 નવેમ્બરના દિવસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code