1. Home
  2. Tag "Nadiad"

નડિયાદ: પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી

અમદાવાદઃ નડિયાદ ખાતે આગામી સમયમાં આયોજીત થનાર 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2023ના સુચારુ આયોજન બાબતે PCIના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા હાઈ પર્ફોમન્સ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પેરા નેશનલ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમતગમત અધિકારી ડો. મનસુખભાઈ તાવેથીયા, […]

નડિયાદઃ લતા મંગેશકરની સ્મૃતિમાં સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાક્ષરનગરી નડીયાદમાં તા. 30મી માર્ચના રોજ ગુજરાત રાજ્ય સંગત નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી અને મહાગુજરાત મેડિકલ સોસાયટી નડીયાદના યજમાન પદે દધીચિ ઠાકર તથા વૃંદ દ્વારા સ્વરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો “તુમ મેઝે યુ ભુલા ના પાઓગે”નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો કાર્યક્રમ તા. 30 […]

ખેડા બાયપાસ હાઈવે પર અકસ્માતની ઘટના- અમદાવાદના 4 યુવકોના ઘટના સ્થળે મોત

ખેડા હાઈવે પર અકસ્માત સર્જાયો અમદાવાદના 4 લોકોના થયા મોત   અમદાવાદ-  ગુજરાતના હાઈવે હવે જાણો કાળનો કોળીયો બની રહ્યા છે, રોજે રોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે  આજે વહેલી સવારે ખેડા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે પ્રાપ્ત જાણકા્રી પ્રમાણે ખેડા […]

નડિયાદના સંતરામ મંદિરમા ઊજવાયો સાકર વર્ષા ઉત્સવ, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ નિમિતે સાકરવર્ષા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભૂલી ઊજવણીમાં સામેલ થયા હતા. હજારો ભક્તો આ સાકર, સુકુ ‌કોપરુ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ […]

નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં માઘી પૂનમે સાકરવર્ષા થશે, સ્વયંસેવકો તૈયારીમાં લાગ્યા

નડિયાદઃ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ એટલે કે માઘી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે મંદિરમાં સાંજે સાકરવર્ષા થાય છે. તેના ભાગરૂપે આવતી 16મી ફેબ્રુઆરીએ માઘી પૂનમે દિવ્ય સાકરવર્ષા થશે. ત્યારે તેની મંદિર દ્વારા વિશિષ્ટ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા અને સમગ્ર દેશ-વિદેશમાં સેવાના […]

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઊજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઘસારો

નડિયાદઃ સનાતન સમાજમાં પોષી પુનમનું મહાત્મ્ય વિશેષ છે. પોષી પુનમના દિને દર્શનનું વિશેષ મહત્વ છે પણ આજે કોરોનાને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી ભાવિકોને ઓનલાઈન દર્શન કરવાની ફરજ પડી હતી. જોકે ચરોતર પંથકના હૃદયસમાન સંતરામ મંદિરમાં આજે સોમવારે પોષી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર સાથે આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતો મંદિરના દર્શનનો લ્હાવો […]

નડિયાદઃ માનસિક દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા બીએડના તાલીમાર્થીઓ કરી રહ્યાં છે લેસન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે અને આવા બાળકોને તાલીમ આપે છે. જો કે, કોરોના મહામારીને કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ન હતી. ખેડામાં આવા માનસિક દિવ્યાંગ બાળકોને મદદ રૂપ થવા અને તેમના શારીરિક-માનસિક અને સામાજિક વિકાસ થાય તે માટે બીએડના તાલીમાર્થીઓ દોઢ મહિનાથી લેસન પ્લાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code