1. Home
  2. Tag "NAMAZ"

ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ

નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે. […]

ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત […]

ગુજરાત યુનિ.માં બબાલ: દીવાલ પર ‘બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ’ લખીને બનાવી દીધી ખુલ્લી મસ્જિદ, સવાલ કરતા અફઘાન વિદ્યાર્થીએ માર્યો લાફો!

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. તેના કારણે એ બ્લોકના રૂમ નંબર-23માં લેપટોપ, એસી યૂનિટ અને અન્ય સામાનને નુકશાન પહોંચ્યું. તેની સાથે જ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. તેને લઈને હોસ્ટેલના સુરક્ષાકર્મીઓની ફરિયાદ બાદ પોલીસે મામલો નોંધ્યો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, આફ્રિકા, શ્રીલંકા અને અન્ય […]

નમાજીએ થપ્પડ મારી હોવા છતાં ફેક ન્યૂઝ ફેલાવાના મામલે દિલ્હીમાં મોહમ્મદ ઝુબૈર સામે ફરિયાદ, મહિલા વકીલે કહ્યું- વીડિયોમાં દેખાય છે સચ્ચાઈ

નવી દિલ્હી: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના એક નમાજ પઢનારા વિદ્યાર્થીએ એક અન્ય વિદ્યાર્થીને લાફો માર્યો, તેના પછી બબાલ શરૂ થઈ હતી. હવે આ મામલે અલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મોહમ્મદ ઝુબૈર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. આ ફરિયાદ સાઈબર વિભાગમાં વકીલ ચાંદની પ્રીતિ વિજયકુમાર શાહે નોંધાવી છે. […]

આજે બકરી ઈદ,જાણો નમાઝનો સમય અને આ તહેવારનું મહત્વ

દિલ્હી : 29 જૂને બકરીદનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસને ઈદ-ઉલ-અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં બકરી ઈદને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, બકરી ઈદ 12 માં મહિનાના ઝુ-અલ-હિજ્જાની 10મી તારીખે ઉજવવામાં આવે છે. આ તારીખ પવિત્ર રમઝાન મહિનાના અંતના લગભગ […]

તાજમહેલઃ નમાજ પઢવા મુદ્દે હૈદરાબાદના 3 પ્રવાસી સહિત ચારની ધરપકડ

નવી દિલ્હીઃ તાજમહેલ મસ્જિદમાં નમાજ પઢવા બદલ ચાર પ્રવાસીઓની CISFએ ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ પ્રવાસીઓ હૈદરાબાદના રહેવાસી છે, જ્યારે એક પ્રવાસી આઝમગઢનો છે. CISFએ ચારેયને તાજગંજ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ASI સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું છે કે, તાજમહેલમાં માત્ર શુક્રવારની નમાજની મંજૂરી આપવામાં આવશે. તાજમહેલના મુખ્ય […]

અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત મુસ્લિમ બિરાદરોએ ટાઈમ્સ સ્કેવર પર  એકઠા થીને સમૂહમાં નમાઝ અદા કરી

અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું મુસ્લિમ બિરાદરોએ ચાઈમ્સ સ્કેવર પર નમાઝ પઢી વિશ્વભરમાં છેડાયો આ મુદ્દો દિલ્હીઃ- વિશ્વભર નાં દેશોમાં રમજાન મુબારક મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, દરેક મુસ્લિમ બિરાદરો અલ્હાની ઈબાદતમાં જોડાયા છે અને રોજા રાખીને નેકીના કાર્યો કરી રહ્યા છે. ત્યારે અમેરિકામાં પણ મુસ્લિમ બિરાદરોના રોજા શરુ થી ગયા છે સાથે સાથે […]

UPમાં ધર્મના નામે રાજકારણ ગરમાયું : SPના મુસ્લિમ MLAએ વિધાનસભા સંકુલમાં નમાઝ માટે રૂમની કરી માંગણી

લખનૌઃ ઝારખંડ વિધાનસભા પરિસરમાં મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા રૂમની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ તથા હિન્દુ સંહઠનો પણ હવે વિધાનસભા સંકુલમાં અન્ય ધર્મના લોકો માટે પૂજાના રૂમની ફાળવણી કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ ધર્મના નામે રાજકારણ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. […]

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમની ફાળવણીથી વિવાદઃ સંકુલમાં મંદિર નિર્માણની માંગણી

દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતમાં મુસ્લિમ બિરાદરો માટે નમાઝ પઠવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવતા સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે. નમાજ પઢવા માટે અલગથી રૂમની ફાળવણીના સ્પીકરના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસરમાં મંદિર બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે લોકશાહીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code