1. Home
  2. Tag "Name Change"

રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવા ભાજપના સાંસદે કરી માંગણી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કેરલનું નામ કેરલમ કરવાની કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપ્યા બાદ હવે દિલ્હીના ચાંદની ચોકના ભાજપના સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવાની વિચારણા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીનું નામ બદલવાની […]

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે, કેન્દ્ર સરકારે નામ બદલવાની આપી મંજુરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને કેરલમ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, જ્યારે ભાષાના આધાર ઉપર રાજ્યનું નિર્માણ થયું ત્યારથી જ આ માંગણી હતી કે, કેરલની જગ્યાએ નામ કેરલમ હોવુ જોઈએ. આ માંગને કેબિનેટે સ્વિકારી લીધી છે. આ પગલુ આ વર્ષે કેરલમાં થનારી વિધાનસભાની […]

ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યસભામાં પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ કરી

પટના, 04 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ ઉઠાવી. તેમણે તેને ફક્ત નામ પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાવાના પ્રતીક તરીકે વર્ણવ્યું. ‘ભૂતકાળથી પ્રેરિત વિકસિત ભારતનો માર્ગ’ ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રપતિના નિવેદનનો ઉલ્લેખ કર્યો […]

ઉત્તરપ્રદેશઃ રાજધાની લખનૌનું નામ બદલીને લક્ષ્મણજી પરથી કરાય તેવી એટકળો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના આગમાન બાદ અનેક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે રાજધાની લખનૌનું નામ બદલવાની અટકળો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સીએમ યોગીએ કરેલા ટ્વીટને પગલે લખનૌનું નામ બદલવાની અટકળોને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટમાં લખ્યું, ‘શેશાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પવિત્ર નગરી લખનઉમાં આપનું સ્વાગત છે. शेषावतार […]

ઉત્તરપ્રદેશઃ અલીગઢ સહિત બે જિલ્લાના નામ બદલવા શરૂ કરાઈ કવાયત

લખનૌ: ઉત્તરપ્રદેશની યોગી સરકારના શાસનમાં ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે વધુ બે શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ અને મેનપુરીનું નામ બદલીને મયન ઋષિના નામ ઉપર રાખવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ રાજય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે આગામી દિવસોમાં ભાજપ સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code