1. Home
  2. Tag "NARANPURA"

અમદાવાદના નારણપુરાના એક ફ્લેટમાં ઉંદર દીવાની વાટ ખેંચી જતાં લાગી આગ,

અમદાવાદઃ શહેરના નારણપુરામાં વિઠ્ઠલ પટેલ કોલોનીમાં આવેલા પંચનિધિ એપોર્ટમેન્ટના એક ફ્લેટમાં આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘર-વખરી વળીને ખાક થઈ ગઈ હતી. ઉંદર સળગતા દીવાની વાટ ખેચી જતાં  આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના નારણપુરામાં આવેલી […]

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે યોજાશે ડોગ-શો

અમદાવાદઃ ગુજરાત અને તેમાંય ખાસ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાન, બિલાડી સહિતના પશુઓ પાળવાનો શોખ લોકોમાં વધ્યો છે. એટલું જ આવા પશુ પ્રેમીઓ માટે અમદાવાદમાં ડોગ-શોનું આયોજન કરવામાં આવે છે. શહેરના નારણપુરા વિસ્તારમાં તા. 19મી ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયનશિપ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પશુ પ્રેમીઓ ઉપસ્થિત રહેવાની શકયતા છે. અમદાવાદ શહેરના […]

અમદાવાદના નારણપુરામાં રહિશોનો આક્રોશ જોઈને રોડ કપાત મેગા ડિમોલેશન મુલત્વી રખાયું

અમદાવાદઃ શહેરના નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે  ગુરૂવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે એકઠા થયા હતા. અને સ્થાનિક લોકોનો આક્રોશને પગલે તંત્ર દ્વારા  મેગા ડિમોલેશનનો કાર્યક્રમ પડતો મુકવામાં આવ્યો હતો. જો કે અધિકારીઓના […]

અમદાવાદમાં નારણપુરા ક્રોસિંગથી ગામ સુધી રોડ કપાત સામે લોકોમાં રોષ, ઠેર ઠેર બેનરો લાગ્યાં

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં ક્રોસિંગથી ગામ સુધીના દોઢ કિમીના રોડને પહોળો કરવા માટે કપાત કરવાના નિર્ણયનો સ્થાનિક રહિશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નારણપુરા વિસ્તાર  ભાજપનો ગઢ ગણાય છે છેલ્લા 20 વર્ષથી ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટર અહિયાથી સારી એવી લીડ થી જીતતા આવ્યા છે, ત્યારે હવે આગામી તા.16મીથી રોડ કપાત થઈ રહી હોવાના વાવડ […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

અમદાવાદના નારણપુરામાં ડમ્પ સાઈટને લીધે લોકોએ BRTS બસોને રોકી કર્યો ચક્કાજામ

અમદાવાદઃ શહેરના નારણપુરા AEC ચાર રસ્તા પાસે સ્થાનિકોએ BRTS બસોને રોકીને ચક્કાજામ કર્યો હતો. AEC ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને સ્થાનિકોને સમજાવટનો પ્રયાસ શરૂ કર્યો હતો. 30 મિનિટ સ્થાનિક લોકોએ રસ્તો રોકી રાખ્યો […]

અમદાવાદના નારણપુરામાં નવ નિર્મિત બિલ્ડિંગની ભેખડ ધસી પડી, બે શ્રમિકોના મોત, એકનો બચાવ

અમદાવાદ: શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના અનેક કામો ચાલી રહ્યા છે. ભોયરાના પાર્કિંગ માટે ઊંડું ખોદાણ કરવામાં આવતું હોય ઘણીવાર ભેખડ પડી જવાના બનાવો બનતા હોય છે. આવો જ ક બનાવ શહેરના નારણપુરા વિસ્તારમાં બન્યો છે. નારણપુરામાં અમીકુંજ ચાર રસ્તા પાસે એક નવ નિર્મિત બિલ્ડિગની ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત નિપજ્યા હતા.  બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડનો […]

અમદાવાદના નારણપુરામાં 19 એકરમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે

અમદાવાદઃ  શહેરમાં  વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, રૂ.4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બન્યુ છે. હવે  શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code