1. Home
  2. Tag "narayan rane"

લોકસભા ચૂંટણીઃ BJPએ રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપરથી નારાયણ રાણેને ઉમેદવાર જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપાએ વધુ એક યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપાની યાદી અનુસાર રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપર નારાયણ રાણેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. આ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રાણેની સીધી ટક્કર વિનાયક રાઉત સાથે થશે. વિનાયક રાઉત હાલ આ બેઠક ઉપર સાંસદ છે. શિવસેના (ઉદ્ધવ […]

કૉંગ્રેસમાં CM રહેલા અને દિગ્ગજ નેતાઓનું કમલમ્ શરણમ્ ગચ્છામિ, જુઓ ભાજપમાં કોને કેટલો થયો ફાયદો

નવી દિલ્હી: દરેક ચૂંટણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા દિગ્ગજ નેતાઓની ભરમાર રહે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ભાજપના કેસરિયા ખેસને ધારણ કર્યો અને તેઓ ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા છે. આ નેતાઓને ભાજપમાં પોતાનું રાજકીય ભવિષ્ય ઘણું સારું દેખાયું અને તેથી તેમણે કોંગ્રેસ છોડીને કમળના શરણે જવાનું યોગ્ય માન્યું. પરંતુ લાંબી […]

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને વધુ મજબૂત કરવા અન્ય 15 ટેક્નોલોજી કેન્દ્રો ઉભા કરાશે

નવી દિલ્હીઃ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ના અવસરે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટર પર જાહેરાત કરી કે છેલ્લા 9 વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત 18 ટૂલ રૂમ અને તાલીમ કેન્દ્રો દ્વારા દેશના 16 લાખ યુવાનોને 3 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને લાભ આપવા માટે […]

મંત્રી નારાયણ રાણે નવી દિલ્હીમાં ખાદી માટેના પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે

ખાદી માટેના પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન નારાયણ રાણે આવતીકાલે દિલ્હીમાં કરશે ઉદ્ઘાટન દિલ્હી:હેન્ડસ્પન અને હાથથી વણાયેલા, ખાદી ફેબ્રિક લોકોને એકત્ર કરવા અને મહાત્મા ગાંધીના આદેશ પર તેમને એકીકૃત કરવા માટેનું એક સાધન બની ગયું હતું, હજારો લોકોએ ખાદીનું ફેબ્રિક બનાવવા અને પોતાને આરામદાયક ખાદી પહેરવા માટે સમૂહોની રચના કરી હતી. આવા ઘણા સમૂહો 1957 થી ખાદી ગ્રામ અને […]

મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશે: નારાયણ રાણે

અમદાવાદઃ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયર બોર્ડની બેઠકમાં હાજરી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ […]

મહારાષ્ટ્રનું રાજકારણઃ નારાયણ રાણેને CM ઠાકરે વિરુદ્ધ ઉચારણ કરવું પડ્યું ભારે

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને તેમની ધરપકડના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. નાસિક ક્રાઈમ બ્રાન્ચે આ આદેશ જાહેર કર્યાં છે. આ ઉપરાંત તેમની સામે 3 પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. નાસિકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code