1. Home
  2. Tag "Narayan Sai"

એઈમ્સમાં સારવાર લઈ રહેલા આશારામની દેખભાળ માટે નારાયણ સાંઈએ માગ્યાં જામીન

અમદાવાદઃ દુષ્કર્મના કેસમાં આશારામ રાજસ્થાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે. દરમિયાન તેમની તબીયત લથડતા સારવાર માટે એઈમ્સમાં દાખલ કરાયા છે. ત્યારે સુરતમાં જેલવાસ ભાગવી રહેલા આશારામના દીકરા નારાયણ સાંઈએ તેના પિતાની દેખભાળ માટે 20 દિવસના જામીન માંગ્યા છે. જામીન અરજી પર આવતી કાલે તા. 29 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાશે. રાજસ્થાનની જેલમાં આશારામ […]

બળાત્કાર કેસઃ આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી, બે સપ્તાહના ફર્લો રદ

હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ કર્યો રદ હાઈકોર્ટે સાંઈને બે સપ્તાહના ફર્લો મંજૂર રાખ્યાં હતા દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. સાંઈને હાઈકોર્ટે આપેલા બે સપ્તાહના ફર્લોને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર સુરતના જહાંગીરપુરા સ્થિત આસારામ આશ્રમમાં […]

દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઇને મળ્યા વચગાળાના જામીન

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા નારાયણ સાંઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી અપાયા વચગાળાના જામીન જેલમાંથી બહાર આવ્યા બાદ લોકોને ભીડભાડ ના કરવા કરી અપીલ સુરત: દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code