1. Home
  2. Tag "Narendra Modi"

આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ અને અભિવ્યક્તિમાં કોઈ સ્થાન નથી: પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. PM નેતન્યાહુએ પ્રધાનમંત્રીને ​​પશ્ચિમ એશિયામાં હાલના ઘટનાક્રમો અંગે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિ માટે કોઈ સ્થાન નથી. પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય તણાવ ઘટાડવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ માટે કામ કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો […]

‘મેક ઇન ઇન્ડિયા’ 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને લઈને પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ રાષ્ટ્રને મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન પાવરહાઉસમાં પરિવર્તિત કરવા માટે 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તેમણે તમામ સંભવિત રીતે ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર […]

વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા જરૂરીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં 79માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતી વખતે ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ સત્રની શરૂઆતમાં કહ્યું, ‘દુનિયાની સૌથી મોટી લોકશાહી અને 140 કરોડ ભારત વતી આપ સૌને શુભેચ્છાઓ. ભારતની જનતાએ મને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. જ્યારે આપણે ગ્લોબલ ફ્યૂચર વિશે વાત કરી રહ્યા […]

નરેન્દ્ર મોદીએ 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરી

બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરી નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે જુદી જુદી બેઠકો કરી ગાઝામાં માનવીય સંકટ અને વણસી રહેલી સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ […]

છેલ્લા એક દાયકામાં ભારતમાં પરિવર્તનશીલ ફેરફારોને પ્રકાશિત કર્યાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. સમુદાય દ્વારા અસાધારણ ઉષ્મા અને ઉત્સાહ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને નોંધ્યું હતું કે ભારતીય અમેરિકન સમુદાય દ્વારા ભારત-અમેરિકાના સંબંધો ગહન રીતે સમૃદ્ધ છે, જે […]

નરેન્દ્ર મોદીએ લોકોને વડાપ્રધાન તરીકે મળેલા સ્મૃતિચિહ્નોની હરાજીમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને તેમને મળેલી વિવિધ ભેટો અને સ્મૃતિ ચિન્હોની હરાજીમાં ભાગ લેવા અને બોલી લગાવવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનને મળેલી ભેટ અને સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. જે 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 600 થી વધુ ભેટો અને હરાજીની ઓનલાઈન હરાજી કરવામાં આવી […]

નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, “ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે યાત્રિકોના અનુભવને વધુ ઉમદા બનાવવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કર્યાં.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના […]

નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા […]

નરેન્દ્ર મોદી રવિવારે ઝારખંડ જશે, જમશેદપુરમાં રોડ-શો કરશે

વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે ઝારખંડમાં ચુસ્ત બંદોબસ્તદ તૈનાત કરાશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડ જશે. તેઓ જમશેદપુરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. તેઓ ગોપાલ મેદાન ખાતે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત સભામાં પણ હાજરી આપશે. આ દરમિયાન તેમનો રોડ શો પણ યોજાશે. પીએમ મોદી ઝારખંડમાં લગભગ 6 કલાક રોકાશે. પ્રધાનમંત્રી મોદી […]

નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિતે અજમેર શરીફની દરગાહમાં ભંડારાનુ આયોજન

જયપુરઃ અઝમેર શરીફની દર્ગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 74માં જન્મદિનના અવસર પર ભંડારા નુ આયોજન કરવામાં આવશે.17 સપ્ટેમ્બર ના દિવસે દર્ગાહ પ્રબંધન દ્વારા 4000 કિલો શાકાહારી ખોરાક પરોસવામાં આવશે. અઝમેર શરીફ ગદ્દી નશીન સૈયદ અફશાન ચિશ્તી અનુસાર ભંડારામાં ભોજન ચોખા, શુદ્ધ ઘી, ડ્રાયફ્રુટ વગેરેથી બનાવવામાં આવશે.આ ખોરાક ભક્તો અને ગરીબોમાં વિતરણ કરવામાં આવશે.દર્ગાહના અધિકારીઓ મુજબ,આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code