1. Home
  2. Tag "Narendra Modi"

નરેન્દ્ર મોદી યુક્રેન યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેસ્કીન સાથે ચર્ચા કરી હતી બંને નેતાઓએ યુદ્ધને લઈને ચર્ચા કરી હતી યુક્રેન અને ભારત વચ્ચે એમઓયુ સાઈન કરાયાં નવી દિલ્હીઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ તેમજ યૂક્રેનની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે. યૂક્રેનની ધરતી ઉપરથી તેમણે શાંતિનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

યુક્રેનમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પ્રજાસત્તાક પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. પોલેન્ડની મારી મુલાકાત ત્યારે આવી છે જ્યારે આપણે આપણા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરીએ છીએ. પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. લોકશાહી અને બહુવચનવાદ પ્રત્યેની આપણી પારસ્પરિક પ્રતિબદ્ધતા આપણા […]

IMAએ નરેન્દ્ર મોદીને કોલકાતા રેપ-મર્ડર કેસમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પશ્ચિમ બંગાળના આરજી કર મેડિકલ કોલેજ કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે જેથી આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવી શકાય. IMAની માંગ છે કે હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં IMAએ કહ્યું છે કે, હોસ્પિટલમાં રેપ કેસની […]

પેરિસ ઓલિમ્પિકમાં ગયેલો દરેક ખેલાડી ચેમ્પિયન : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે, પીએમ મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે, પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળી […]

ભારત 2036માં ઓલિમ્પિકની યજમાનીનું સપનું સાકાર કરશેઃ નરેન્દ્ર મોદી

ભારતે 2036 સમર ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રક્રિયા શરૂ કરી 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીનું સંબોધન નવી દિલ્હીઃ 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકને લઈને એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે 2036 સમર ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. […]

નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ 1.ઇઝ ઓફ લિવિંગ મિશનઃ પીએમ મોદીએ મિશન મોડ પર ‘ઇઝ ઓફ લિવિંગ’ને પૂર્ણ કરવાના […]

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા પર ગર્વ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા બદલ ઘણો જ ગર્વ વ્યક્ત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર-લેસ્તે વચ્ચેના ઊંડા મૂળના સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “રાષ્ટ્રપતિજીને ગ્રાન્ડ કોલર ઓફ ધ […]

નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9.30 કલાકે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (NASC) સંકુલ, નવી દિલ્હી ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ (ICAE)નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત પણ કરશે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ દ્વારા આયોજિત ત્રિવાર્ષિક કોન્ફરન્સ 02થી 07 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. ICAE 65 વર્ષ બાદ ભારતમાં […]

વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના પર નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનમાં 24 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, “વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી હું વ્યથિત છું. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code