ગુજરાતમાં ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બનીઃ અમિત શાહ
અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ નજીક ગાંધીનગરના રૂપાલ ગયાં હતા. જ્યાં તેમણે વરદાયિની માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, […]