1. Home
  2. Tag "Narendra Modi"

આઝાદી પછી બીજીવાર દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મીડિયાને સંબોધતા કહ્યું કે, જનતાએ અમારી નિયત અને નીતિઓ પર મહોર લગાવી છે. અમે બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. સંસદીય લોકશાહીમાં આ એક ગૌરવપૂર્ણ દિવસ છે. આઝાદી પછી પહેલીવાર શપથ ગ્રહણ સમારોહ આપણી જ નવી સંસદ ભવનમાં થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા રહેશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જી 7 શીખર સંમેલનના આઉટરીચ સેશનની સમાપ્તી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઇન સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ અમેરીકી રાષ્ટ્રપતિ સાથે પોતાની મુલાકાતના ફોટો સોસીયલ મિડિયા પ્લટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ હતુ કે જો બાઇડનને મળવુ હંમેશાં આનંદ દાયક હોય છે.ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા […]

શપથવિધી બહાર નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે જ ખેડૂતોને આપી મોટી ભેટ

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં, મંત્રીમંડળમાં 72 નેતાઓનો સમાવેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ કર્યાં બાદ કેબિનેટ મંત્રી તરીકે રાજનાથસિંહને રાષ્ટ્રપતિજીએ શપથ લેવડવ્યાં હતા. નવી સરકારની કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં એનડીએના તમામ સભ્યોને […]

રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંજી, સહિત આટલા લોકો થઇ શકે છે કેબિનેટ મંત્રી તરીકેના શપથ

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. અહીં અમે તમને એ નામ જણાવવા જઇ રહ્યા છે જેઓ વડાપ્રધાનની શપથવિધિ પછી મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. પીયૂષ ગોયલ (ભાજપ) જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) શાંતનુ ઠાકુર (ભાજપ) રક્ષા ખડસે (ભાજપ) રાવ […]

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી….. શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી…. નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ […]

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે

દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શેખ હસીના દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ રવિવારે 9 જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શનિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા […]

ઈન્ડી ગઠબંધને નીતિશ કુમરને વડાપ્રધાન પદની ઓફર કરી હતીઃ જેડીયુનો દાવો

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન દ્વારા સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code