1. Home
  2. Tag "Narendra Modi"

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]

રમતગમતમાં, ક્યારેય પરાજય થતો નથી; તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. તમામ સહભાગીઓને તેમની નોંધપાત્ર રમતગમતની પ્રતિભા દર્શાવવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રમતગમતમાં ક્યારેય પરાજયનો સામનો કરવો પડતો નથી. તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો. તેથી હું માત્ર તમામ ખેલાડીઓને જ નહીં પરંતુ ત્યાં હાજર […]

આગામી 25 વર્ષોમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદીની ઘોષણા

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બુધવારે ઉદ્ઘાટન કર્યું અને આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં સામેલ લોકોને પણ સંબોધિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં પીએમ મોદીએ કહ્યુ કે તાજેતરમાં ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી25 વર્ષના […]

કેમિકલ-ફ્રી પ્રોડક્ટના માર્કેટમાં 7 ગણો વધારો થયો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા. મિઝોરમનાં આઇઝોલનાં શુયા રાલ્ટે, જેઓ વર્ષ 2017થી ઓર્ગેનિક ખેડૂત છે, તેમણે પ્રધાનમંત્રીને આદુ, મિઝો મરચાં અને અન્ય શાકભાજીનાં ઉત્પાદન […]

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને રાજસ્થાનના CM ભજનલાલ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને કર્ણાટકના રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજસ્થાનના નવા સીએમ ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ મુલાકાત કરી હતી. Always a delight to meet former PM Shri @H_D_Devegowda Ji, Shri @hd_kumaraswamy Ji and Shri HD Revanna […]

Surat Diamond Bourse: નરેન્દ્ર મોદી રવિવારે ડાઈમંડ બોર્સનું ઉદઘાટન કરાશે, શું છે જાણો બિલ્ડિંગની ખાસિયત…

ગુજરાત વિકાસની પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઇ રહ્યું છે.  17મી ડિસેમ્બરે હીરાનગરી સુરતમાં હીરાના વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદીના હસ્તક લોકાર્પણ થશે. અત્યાર સુધી સુરતમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ થતુ હતુ પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે. 1.48 લાખ ચોરસમીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર […]

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની જીતઃ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ અનેક જનસભા અને રેલીઓને સંબોધિત કરી હતી. તેમજ તેમના નામે જ પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભાજપા દ્વારા લડવામાં આવી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ સ્વિકારી રહ્યાં છે ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પીએમ મોદી નામે થઈ છે. દરમિયાન […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]

વલ્લાલરના ઉપદેશોનો ઉદ્દેશ સમાન સમાજ માટે કામ કરવાનો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલિંગા સ્વામીની 200મી જન્મજયંતીનાં પ્રસંગે સંબોધન કર્યું હતું, જેઓ વલ્લાલર તરીકે પણ ઓળખાય છે. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ કાર્યક્રમ વડલાલાર સાથે ગાઢ રીતે સંકળાયેલું સ્થળ વડલુરમાં યોજાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, વલ્લાલર ભારતનાં સૌથી આદરણીય સંતોમાંનાં એક છે, જેમણે 19મી સદીમાં પૃથ્વી પર ભ્રમણ કર્યું […]

G20ની સફળતા બાદ હવે વિદેશીઓ પણ નરેન્દ્ર મોદી ઉપર PHD કરશેઃ પાકિસ્તાની રાજકીય તજજ્ઞ

નવી દિલ્હીઃ ભારતે જે રીતે જી20નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને જે રીતે નવી દિલ્હી ઘોષણાપત્રને તમામ સભ્ય દેશો પાસે મંજુરી અપાવી છે તે જોઈને દુનિયાના તમામ દેશો ભારતની કુટનીતિની ચર્ચા કરી રહ્યાં છે. જેમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. હંમેશા વિવિધ મંચ ઉપર ભારત વિરુદ્ધ ઝેર ઓકતુ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code