1. Home
  2. Tag "Narendra Modi"

PMનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 યુરોપિયન દેશના પ્રવાસે છે અને જર્મનીના બર્લિન પહોંચ્યાં હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ ઉપર પણ મોટી સંખ્યામાં ભારતીયો તેમને મળવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને જર્મનીના […]

પાકિસ્તાનના PM શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, કાશ્મીરનો રાગ ફરી આલાપ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બંને દેશો વચ્ચે હેતુપૂર્ણ સંબંધની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ કાશ્મીરનો રાગ આલોપવાનું ભૂલ્યા નથી. આ પત્રમાં બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાહબાઝ શરીફનો આ પત્ર પીએમ મોદીના અભિનંદન પત્રના જવાબમાં આવ્યો છે. શાહબાઝ 11 એપ્રિલે […]

પાકું ઘર એ સારી આવતીકાલનો પાયો, નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાના લાભાર્થીને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ “ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલું માળખું નથી, પણ તેની સાથે આપણી લાગણીઓ, આપણી આકાંક્ષાઓ જોડાયેલી છે. ઘરની બાઉન્ડ્રી વોલ આપણને માત્ર સુરક્ષા જ નથી આપતી, પરંતુ આપણામાં સારી આવતીકાલનો વિશ્વાસ પણ જગાવે છે.” આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સુધીર કુમાર જૈનને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું […]

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીનો માન્યો આભાર અને કહ્યું કે….

બાંગ્લાદેશના વડાપ્રધાનએ પીએમ મોદીનો માન્યો આભાર યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની મદદ બદલ માન્યો આભાર દિલ્હી:બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં હસીનાએ કહ્યું કે,’યુક્રેનના સુમી ઓબ્લાસ્ટમાં ફસાયેલા ભારતીયોની સાથે કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને બચાવવા અને બચાવવામાં મદદ અને મદદ […]

QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર થઇ ચર્ચા,PM મોદીએ કહ્યું- ડાયલોગ અને ડિપ્લોમેસીના માર્ગે આવવું પડશે

QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર ચર્ચા ડાયલોગ અને ડિપ્લોમેસીના માર્ગે આવવું પડશે – પીએમ વાતચીતથી શોધી કાઢો ઉકેલ દિલ્હી:યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો.વર્ચ્યુઅલ મીટિંગમાં યુએસ પ્રમુખ જો બાઈડેન,જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ હાજર હતા.બેઠકમાં તમામ દેશોના નેતાઓએ યુક્રેન પર બગડતી સ્થિતિ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી વાત યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા ભારતે દવાઓ સહીતની માનવતાવાદી સહાય યુક્રેનને મોકલી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી.બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.યુક્રેનની બગડતી […]

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 :આજે ચોથા તબક્કા હેઠળ 59 બેઠકો પર મતદાન : PM મોદીએ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવાની કરી અપીલ 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન 59 વિધાનસભા સીટ પર આજે ચોથા તબક્કાનું મતદાન પીએમ મોદી અને સીએમ યોગીએ કરી લોકોને અપીલ લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા કરી અપીલ લખનઉ:ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.આ તબક્કા હેઠળ નવ જિલ્લાની 59 વિધાનસભા સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે.પીએમ […]

આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

આજે મહાત્મા ગાંધીની 74 મી પુણ્યતિથિ પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન […]

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’,11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

PM મોદી કરશે મન કી બાત ગાંધીજીની પુણ્યતિથિ પર મન કી બાત 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ દિલ્હી:પીએમ મોદી આ મહિનાની 30મી તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે.આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.દૂરદર્શન પણ […]

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મજયંતિ: પીએમ  મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ 

 આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ PM મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ સંસદ ભવનમાં યોજાશે પુષ્પાંજલિ સમારોહ  દિલ્હી: નેતાજીના નામથી જાણીતા સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે  125મી જન્મજયંતિ છે.કેન્દ્ર સરકારે બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આ વર્ષથી શરૂ થતા પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code