1. Home
  2. Tag "Narendra Modi"

પીએમ મોદી 27 જાન્યુઆરીએ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે,અનેક દેશોના નેતાઓ લેશે ભાગ

ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠક પીએમ મોદી આ બેઠકનું કરશે આયોજન અનેક દેશોના નેતાઓ લેશે ભાગ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. તેઓ કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની ભાગીદારી સાથે વર્ચ્યુઅલ ફોર્મેટમાં 27 જાન્યુઆરી 2022ના રોજ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો […]

PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ,ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારાઈ

પીએમ મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારવામાં આવી ઉડ્ડયન મંત્રી સિંધિયા પીએમ મોદી સાથે રહેશે અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.આ સિવાય બોર્ડર સિક્યુરિટી […]

પીએમ મોદીની મન કી બાત-ઓમિક્રોન સહીત કેપ્ટન વરુણ સિંહના પત્રનો પણ કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ કરી મન કી બાત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  ઓમિક્રોન પર પીએમની ચેતવણી  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં લોકોને ઓમિક્રોન વેરિઅન્ટના જોખમ વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આપણે કોરોનાના નવા પ્રકારથી સાવચેત રહેવું પડશે, ઓમિક્રોન પર સતત સંશોધન ચાલી રહ્યું છે. […]

PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા

પીએમ કરશે આજે મન કી બાત આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે ઓમિક્રોન પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે.સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન પણ તેનું […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની […]

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]

યુકેમાં COP 26 દરમિયાન બિલ ગેટ્સ સાથે વડાપ્રધાનની મુલાકાત

પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત  ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. […]

કેન્દ્ર સરકારનું સફાઇ અભિયાન, ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની કરી કમાણી

કેન્દ્ર સરકારનું સફાઇ અભિયાન 13 લાખ જેટલી ફાઇલનો કર્યો નિકાલ ભંગાર વેચીને સરકારે 40 કરોડ રૂપિયાની કમાણી કરી નવી દિલ્હી: દર વર્ષે દિવાળી પર્વ પર પહેલા દરેકના ઘરમાંથી ધૂંજાળા કરીને જૂની અને નકામી વસ્તુનો નિકાલ કરીને તેને ભંગારમાં આપવાની પરંપરા કે પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. તેને એક પ્રકારનું સફાઇ અભિયાન પણ કહી શકાય છે. […]

ઘરે બેઠા બનાવો ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ,આ રહી તેને બનાવવાની રીત

હેલ્થ આઈડી કાર્ડ છે જરૂરી લોકોને મળે છે અનેક ફાયદા સારવારના ખર્ચામાં આપે છે મોટી રાહત હેલ્થ ઈઝ વેલ્થ,આ વાતથી કોઈ અજાણ હોઈ શકે નહી,કારણ કે આ વાતનો સાદો મતલબ એ જ થાય છે કે સ્વાસ્થ્ય સારૂ છે તો બધુ જ સારૂ છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા જ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું […]

પીએમ મોદી આજે લખનઉમાં ન્યુ અર્બન ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

પીએમ મોદી આજે યુપીના પ્રવાસે  રાજ્યને 75 પરિયોજનાની આપશે ભેટ સામાન્ય જનતા સાથે કરશે વર્ચ્યુઅલ વાતચીત લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઑક્ટોબર 2021ના રોજ સવારે 10:30 કલાકે ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ‘આઝાદી@75- નૂતન શહેરી ભારત: શહેરી દ્રશ્યપટનું થઈ રહેલું રૂપાંતર’ પરિષદ-કમ એક્સ્પોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code