વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓ વધારાશે
અમદાવાદઃ રાજ્યમાં સરકાર દ્વારા વિકાસના સતત કાર્યકરો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં વિકાસના બે કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરાના કલેકટર અતુલ ગોરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં બે પ્રવાસન સ્થળોના વિકાસ માટે વધારાના કામો કરવાની મંજૂરી […]