1. Home
  2. Tag "narmada canal"

ઉનાળુ પાકને સિચાઈ માટે નર્મદા કેનાલ 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા લેવાયો નિર્ણય

ગાંધીનગર, 18 માર્ચ 2026: Decision to continue Narmada Canal till April 30th ગુજરાતમાં ઉનાળા દરમિયાન નર્મદા કેનાલ તેમજ પેટા અને સબ કેનાલોના મરામતના કામ કરવાના હોવાથી 15મી માર્ચથી કેનાલો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ ધારાસભ્યો અને સાંસદોની રજુઆતો મળતા ઉનાળુ પાકને બચાવવા માટે સિચાઈ માટેના પાણીની જરૂર હોવાથી હવે આગામી 30મી […]

લીંબડીના નજીક નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગર, 08 માર્ચ 2026:  Two youths drown in Narmada Canal લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેથી પસાર થતી કેનાલમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી જતા આજુબાજુના લોકોએ દોડી આવીને પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરતા તરવૈયાની મદદ લઈને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. આ […]

સુરેન્દ્રનગરમાં દૂધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં લીલ અને જંગલી ઘાસના થર જામ્યા

નર્મદા કેનાલમાં દૂષિત પાણીને લીધે રોગચાળાની ભીતિ સફાઈના નામે નર્મદા વિભાગ માત્ર કાગળ પર કામગીરી કરતો હોવાનો આક્ષેપ કેનાલના કાંઠે બાવળો ઉગી નિકળ્યા સુરેન્દ્રનગરઃ શહેરના દૂધરેજ વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં લીલ જામતા અને કેનાલની આજુબાજુ જંગલી ઘાસ ઊગી નિકળતા તેમજ કેનાલમાં ઠલવાતા કચરાને કારણે પાણી દૂષિત થયુ છે.  સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે […]

થરાદના આજાવાડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

બાળકોને તરસ લાગતા કેનાલના કાઠે પાણી પીવા માટે ગયા હતા, કેનાલના કાંઠે પગ લપસતા બન્ને બાળકો કેનાલમાં પડ્યા, સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી થરાદઃ જિલ્લાના આજાવાડા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ બાળકો કેનાલ પાસે પાણી […]

બનાસકાંઠાના દીયોદરમાં યુવક અને મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં પડી આપઘાત કર્યો

નર્મદા કેનાલમાંથી તરવૈયાએ ચારેયના ડેડબોડી બહાર કાઢ્યા, પ્રેમ સંબધને લીધે સામુહિક આપઘાત કર્યાની શંકા, યુવક મસાલી ગામનો અને મહિલા સાંતલપુરના બૂરેઠા ગામની વતની છે પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદર નજીક નર્મદા કેનાલમાં પડીને યુવક અને મહિલાએ બે બાળકોએ સામુહિક આપઘાત કરતા ચારેયનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લાના […]

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

કેનાલમાં ડૂબેલા યુવાનોને શોધવા ફાયર બ્રિગેડે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્રણેય યુવાનો કેનાલમાં મસ્તી કરતા થોડાક આગળ જતાં ડૂબવા લાગ્યા હતા, અજાણ્યા રિક્ષાચાલકે એક યુવાનને કેનાલમાંથી બહાર કાઢ્યો ગાંધીનગરઃ નર્મદા કેનાલ હાલ બેકાંઠે વહી રહી છે. કેનાલમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક લોકો નહાવા પડતા હોય છે, અને ડૂબી જવાથી મોતના ઘટના […]

અડાલજ નજીક નર્મદા કેનાલ પાસે કોન્સ્ટેબલને લૂંટી લેનારો આરોપી પકડાયો

બે લુંટારૂ શખસ ચપ્પાની અણીએ 11500ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, પોલીસે આરોપી પાસેથી 15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા, અન્ય ફરાર શખસની પોલીસે શોધખોળ આદરી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે નર્મદા કેનાલ પાસે રોડ પર પોલીસ કોન્સ્ટેબલના બાઈક સાથે એક્ટિવા સ્કૂટર અથડાવીને ઝગડો કરીને રૂપિયા 11500ની લૂંટ કરીને બે […]

વડોદરાના અંકોડિયામાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે તબીબી વિદ્યાર્થીના મોત

વડોદરાની ગોત્રી મેડિકલમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા, ચાર વિદ્યાર્થીઓ અંકોડીયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા, ચપ્પલ કેનાલમાં પડી જતાં લેવા જતાં કરુણાંતિકા સર્જાઇ વડોદરાઃ શહેરના મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ વરસાદી સીઝનની મોજ માણવા માટે અંકોડિયા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ફરવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચપ્પલ કેનાલમાં પડતા […]

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 30મી જુન સુધી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી અપાશે

30મી જુન સુધી નર્મદા કેનાલોમાં 30,689 MCFT પાણી છોડાશે 000 એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે 950થી વધુ તળાવો નર્મદાના નીરથી ભરી દેવાશે ગાંધીનગરઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025  સુધી 30,689  MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. […]

સુઈગામ તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ઉનાળુ પાક સુકાય રહ્યો છે

છેલ્લા એક મહિનાથી પાણી ન છોડાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી વાવ અને થરાદ તાલુકામાં પણ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાયું થરાદઃ વાવ,સુઈગામ સરહદી વાવ સુઈગામ અને થરાદ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા વાવેતર કરેલા જુવાર, બાજરી તેમજ ઘાસચારાના પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code