ઉનાળુ પાકને સિચાઈ માટે નર્મદા કેનાલ 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા લેવાયો નિર્ણય
ગાંધીનગર, 18 માર્ચ 2026: Decision to continue Narmada Canal till April 30th ગુજરાતમાં ઉનાળા દરમિયાન નર્મદા કેનાલ તેમજ પેટા અને સબ કેનાલોના મરામતના કામ કરવાના હોવાથી 15મી માર્ચથી કેનાલો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ ધારાસભ્યો અને સાંસદોની રજુઆતો મળતા ઉનાળુ પાકને બચાવવા માટે સિચાઈ માટેના પાણીની જરૂર હોવાથી હવે આગામી 30મી […]


