1. Home
  2. Tag "narmada canal"

અડાલજ નજીક નર્મદા કેનાલ પાસે કોન્સ્ટેબલને લૂંટી લેનારો આરોપી પકડાયો

બે લુંટારૂ શખસ ચપ્પાની અણીએ 11500ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, પોલીસે આરોપી પાસેથી 15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા, અન્ય ફરાર શખસની પોલીસે શોધખોળ આદરી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે નર્મદા કેનાલ પાસે રોડ પર પોલીસ કોન્સ્ટેબલના બાઈક સાથે એક્ટિવા સ્કૂટર અથડાવીને ઝગડો કરીને રૂપિયા 11500ની લૂંટ કરીને બે […]

વડોદરાના અંકોડિયામાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે તબીબી વિદ્યાર્થીના મોત

વડોદરાની ગોત્રી મેડિકલમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા, ચાર વિદ્યાર્થીઓ અંકોડીયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા, ચપ્પલ કેનાલમાં પડી જતાં લેવા જતાં કરુણાંતિકા સર્જાઇ વડોદરાઃ શહેરના મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ વરસાદી સીઝનની મોજ માણવા માટે અંકોડિયા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ફરવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચપ્પલ કેનાલમાં પડતા […]

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 30મી જુન સુધી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી અપાશે

30મી જુન સુધી નર્મદા કેનાલોમાં 30,689 MCFT પાણી છોડાશે 000 એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે 950થી વધુ તળાવો નર્મદાના નીરથી ભરી દેવાશે ગાંધીનગરઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025  સુધી 30,689  MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. […]

સુઈગામ તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ઉનાળુ પાક સુકાય રહ્યો છે

છેલ્લા એક મહિનાથી પાણી ન છોડાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી વાવ અને થરાદ તાલુકામાં પણ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાયું થરાદઃ વાવ,સુઈગામ સરહદી વાવ સુઈગામ અને થરાદ તાલુકામાં આવેલી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા વાવેતર કરેલા જુવાર, બાજરી તેમજ ઘાસચારાના પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં […]

વડોદરામાં નર્મદા કેનાલમાં નહાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જતા મોત

સમા-છાણી કેનાલમાં સાંજે બે યુવકો નહાવા પડ્યા હતા ખુલ્લી કેનાલ લોકો માટે ખતરા રૂપ બની, કેનાલ ફરતે ફેન્સિંગ કરવા માગ કેનાલમાં મોડી રાતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો વડોદરાઃ નર્મદા કેનાલમાં નહાવા માટે પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક યુવાનો જીવના જોખમે કેનાલમાં નહાવા પડતા હોય છે. ત્યારે વડોદરા નજીક સમા છાણી કેનાલ રોડ પર આવેલી કેનાલમાં બુધવારે […]

રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે

મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા, રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું […]

થરાદના દેવપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા 5નાં મોત

કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો, કેનાલમાંથી ત્રણ બાળકી અને તેના પિતાનો મૃતદેહ મળ્યો ફાયરની ટીમે કેનાલમાંથી કાર બહાર કાઢી પાલનપુરઃ થરાદ નજીક  દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા કારમાં પ્રવાસ કરી રહેલા કિયાલ ગામના ગોસ્વામી પરિવારના પાંચ સભ્યનાં મોત થયાં હતા. કાર નર્મદા કેનાલમાં ખાબકી હોવાની જાણ […]

હાલોલના આંબા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા દીયર-ભાભીના મોત

કપડા ધોવા માટે ગયેલી મહિલાનો પગ લપસતા નર્મદા કેનાલમાં તણાવા લાગી બચાવવા માટે મહિલાનો દીયર કેનાલમાં પડતા તે પણ ડુબી ગયો બન્નેના મોતથી આંબા ગામમાં શોકનો માહોલ હાલોલઃ  તાલુકાના આંબા તળાવ ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ગામની એક મહિલા કપડા ધોવા ગઈ હતી તે વખતે મહિલાનો પગ લપસી જતા અને તેમને બચાવવા પડેલા તેના […]

કલોલના દંતાલી ટીંબા ગામ પાસે નર્મદા કેનાલમાં સ્કોર્પિયો પડતા એકનું મોત

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દાડી ગયો ક્રેઈનની મદદથી સ્કોર્પિયોને બહાર કઢાઈ સ્કોર્પિયામાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો ગાંધીનગરઃ  કલોલના દંતાલી ટીંબા ગામ પાસે ગઈકાલે સ્કોર્પિયો કાર નર્મદા કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું છે. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને કેનાલમાંથી કાર તેમજ મૃતદેહને બહાર કાઢવામાં […]

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં 15મી માર્ચથી ચિચાઈ માટેનું પાણી નહીં મળે

ઝાલાવાડના 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે અગાઉ કેનાલના ભરોસે ઉનાળુ વાવેતર ન કરવા તંત્રએ અપીલ કરી હતી કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની મરામત કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈને છેક કચ્છ સુધી જાય છે, નર્મદા કેનાલ અને તેની પેટા કેનાલોને લીધે સુરેન્દ્રનગર જિલ્લાની સુક્કીભઠ્ઠ ગણાતી જમીન નંદનવન સમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code