નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, 15 દરવાજા ખોલીને પાણી છોડાયું
અમદાવાદઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠાના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. […]