1. Home
  2. Tag "narmada dam"

સરદાર સરોવર નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ છલોછલ થવામાં માત્ર 56 મીટર દૂર, નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરાયા અમદાવાદઃ રાજ્યની જીવાદોરી સમાન ગણાતો  સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) પહોચ્યા છે,  ડેમમાં જળસપાટીમાં સતત […]

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, 15 દરવાજા ખોલીને પાણી છોડાયું

અમદાવાદઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠાના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. […]

નર્મદા ડેમમાં 60 ટકા પાણીનો જથ્થો, એક વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે ચાલે એટલું પાણી

સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 40 મીટર ભરાયેલો છે નર્મદા ડેમમાં 13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ વરસાદ ખેંચાશે તો પણ પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. રાજપીપળાઃ ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમીને લીધે ઘણા ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે ગુજરાતની જીવાદારી સમાન ગણાતા નર્મદા ડેમમાં પાણીનો […]

નર્મદા ડેમની સપાટી 138.37 મીટરને વટાવી જતા સવા લાખ ક્યુસેક પાણી છોડાયું

ઓમકારેશ્વર ડેમની સપાટી વધતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નદીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા 25 ગામોને એલર્ટ કરાયા, દેવ નદીમાં પણ પૂરની સ્થિતિ રાજપીપળાઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમની જળ સપાટીમાં વધારો થતા પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, અને નર્મદા ડેમની જળ સપાટી 138.37 મીટરને વટાવી […]

નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત પહોંચી 136.30 મીટરને પાર

અમદાવાદઃ આજે સવારે છ કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 57 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. ધોળકામાં 27 મી.મી., ધનસુરમાં 25 મી.મી. દાંતામાં 16, અમદાવાદ શહેર 15 મી.મી. વરસાદ નોંધાયો હતો. દરમિયાન, ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. આ સિઝનમાં નર્મદા ડેમની જળસપાટી પ્રથમવાર 136.30 મીટરને પાર પહોંચી […]

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 135 મીટરને પાર, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા, લોકોને નદીના પટમાં ન જવા સુચના અપાઈ વડોદરાઃ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે 12મી સપ્ટેમ્બરે સવારે નર્મદા ડેમની […]

ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમના 4 દરવાજા બંધ કરાયા

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા ખોલાયા હતા, ડેમમાંથી નર્મદા નદીમાં કુલ 1,60,114 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ 90 ટકા ભરાયો છે વડોદરાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા […]

નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, પરિક્રમા સ્થગિત

રાજપીપળાઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભર ઉનાળે નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વીજળીની માગને પહોંચી વળવા માટે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ કરાતાં નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા છે. આથી નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે. ઉપરાંત નર્મદા પરિક્રમા […]

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટી 137.96 મીટર નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ડેમની જળસપાટી 137.96 મીટર સુધી પહોંચી છે અને 97.42 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ડેમમાં નવા પાણીની આવકને પગલે ફરી એકવાર સ્થાનિકોમાં જીવ તાળવે ચોંડ્યાં છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં […]

રાજ્યના 90 જળાશયોમાં 90%થી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100% જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 18 સપ્ટેમ્બર,2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code