1. Home
  2. Tag "Narmada district"

નર્મદા જિલ્લાના કોટવાળિયા આદિવાસી સમાજનો સર્વે કરીને વિવિધ યોજનાકીય લાભો અપાશે

રાજપીપળાઃ પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) એટલે કે આદિમ જૂથના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો આપવા માટે પીએમ જનમન કાર્યક્રમ થવાનો છે ત્યારે નર્મદા જિલ્લામાં વસતા કોટવાળિયા સમૂહનો આ જૂથમાં સમાવેશ થાય છે. એક સદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના વિસ્તારોમાં માત્ર 413 વ્યક્તિઓ આ જૂથના હતા. આજે નર્મદા જિલ્લામાં  4676 કોટવાળિયા […]

નર્મદા જિલ્લાના 461 ગામડાંમાં નલ સે જલ યોજના નિષ્ફળ, વિરડાથી પાણી ભરવા મહિલાઓ મજબૂર

રાપીપળાઃ નર્મદા જિલ્લામાં ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આવેલો છે. આખા રાજ્યને સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમ વિસ્તારના કેટલાક ગામડાંઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં અલવા ગામની મહિલાઓ અને કિશોરીઓ માથા પર બેડા મુકીને પાણી ભરતા જતી જોવા મળી હતી. મહિલાઓ ગામમાંથી બે […]

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, રાજપીપળામાં અનેક વાહનો તણાયા, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

રાજપીપીળાઃ નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જિલ્લાના 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. રાજપીપળામાં અનેક વાહનો તણાયા હતા. તેમજ રાજપીપળા અને ડેડીયાપાડાને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. તેમજ રસ્તા પર કેડસમાં પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના વડા મથક […]

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં 40 એકર જમીનમાં નવી સૈનિક સ્કૂલ બનાવાશે

રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લાનો વિકાસ સારો એવો થયો છે. એક સમયે પછાત ગણાતા નર્મદા જિલ્લામાં અનેક ઉદ્યોગો આવતા રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મોટી શૈક્ષણિક સંસ્થા નો અભાવ હોય જિલ્લાનું શિક્ષણ ધોરણ ખુબ નીચું જોવા મળી રહ્યું છે. ત્યારે નર્મદા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રસાશન ધ્વારા જામનગરની […]

નર્મદા જિલ્લામાં વન મહોત્સવમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશનને ‘વૃક્ષ મિત્ર’ નો એવોર્ડ એનાયત થયો

નર્મદા જીલ્લામાં વન મહોત્સવમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશનને ‘વૃક્ષ મિત્ર’ એવોર્ડ એનાયત કરાયો અદાણી ફાઉન્ડેશન 2019ના વર્ષથી નર્મદા જિલ્લામાં કુપોષણ નિર્મૂલન સહિત સામાજિક કલ્યાણના કાર્યો કરી રહ્યું છે આ કાર્યોનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોંચાડવા હેતુસર ફાઉન્ડેશને 195 જેટલી મહિલાઓને સુપોષણ સંગીની તરીકે તૈયાર કરી અમદાવાદ:  મેઘકૃપાથી સદાય તરબતર રહેલા નર્મદા જિલ્લામાં 72માં વન મહોત્સવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code