1. Home
  2. Tag "national highway"

ભારતનો સૌથી લાંબો હાઈવે, જાણો શા માટે તેને કહેવાય છે નેશનલ હાઈવેની કરોડરજ્જુ

નવી દિલ્હીઃ NH44 ભારતનો સૌથઈ લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. તેને જૂના NH7 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમ્મૂ અને કશ્મિરના ઉત્તર છેડે શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડતા પૂરા 3,745 KM સુધી ફેલાયેલો છે. • મલ્ટી સ્ટેટ હાઈવે NH44 કુલ 11 ભારતીય રાજ્યોં પાર કરે છે, જે તેને દેશની વિશાળતા અને વિવિધતાનો સાચો પુરાવો બનાવે છે. […]

પાલનપુરમાં ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-માથાસુર રોડ સેક્શનને પીએસ (પેવ્ડ શોલ્ડર) સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે રૂ. 699.19 કરોડ ખર્ચાયા છે જે હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ મંજૂર કરવામાં આવી છે. 📢 गुजरात 🛣 ➡ गुजरात के पालनपुर जिले […]

NH-913 ના આઠ વિભાગોનુ નિર્માણ થશે, રૂ. 6,621.6 કરોડ મંજુરી થયાં

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ નેશનલ હાઈવે-913, જેને ફ્રેન્ટિયર હાઈવે તરીકે પ્રખ્યાત છે, પર આઠ હિસ્સાઓના નિરેમાણ માટે 6,621.6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે વિશાળ પ્રોજેક્ટ કુલ 265.49 કિલોમીટર લાંબી છે. ગડકરીએ કહ્યું હતું કે પહલમાં પેકેજ 1, […]

નેશલન હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રકે બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ધૂંસી ગઈ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો, નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી પાસે લોખંડની ભારેખમ એંગલો ભરીને એક ટ્રક હેદરાબાદ જઈ રહી હતી ત્યારે ટ્રકચાલકો કોઈ કારણોસર એકાએક બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ઘૂંસી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો […]

ડીસામાં નેશનલ હાઈવે પર 200 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર બે વર્ષમાં જ તિરોડો પડી,

ડીસાઃ ગુજરાતમાં નવનિર્મિત બ્રિજમાં ગાબડાં પડવાની કે તિરાજો પડવાની ઘટનાઓ વધી રહી છે. ડીસામાં નેશનલ હાઈવે પર રૂપિયા 200 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરાયું હતું. આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાય છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે. આ બ્રિજને બન્યાને માત્ર બે વર્ષમાં […]

લીંબડી નજીક નેશનલ હાઈવે પર બાઈક-ટ્રક વચ્ચેના જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત

લીંબડીઃ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જુદા જુદા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડીના પીજીવીસીએસની કચેરી નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માત હાઈવે પર કટારિયા ગામના પાટિયા નજીક સર્જાયો હતો. જેમાં આઈસરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું […]

મહુવામાં નેશનલ હાઈવેના છેલ્લા 8 વર્ષથી અધૂરા કામને લીધે અકસ્માતોમાં થયો વધારો

મહુવાઃ રાજ્યમાં ભાવનગર-મહુવા, સોમનાથ સુધીના કોસ્ટલ હાઈવેનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. ભાવનગર-મહુવા-સોમનાથ એન.એચ.-51ના 256 કી.મી. 4 માર્ગીય નેશનલ હાઈવેનું કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે 33 માસમાં 4 લેનની કામગીરી પૂર્ણ થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 7-8 વર્ષ પછી પણ આ રોડની કામગીરી પૂર્ણ થઇ નથી. આ રોડની કામગીરી હાલ ધીમીગતિએ થઇ […]

ભુજ નજીક નેશનલ હાઈવે પરનો રુદ્રમાતા બ્રિજને મરામત માટે કરાયો બંધ,વાહનોની લાગી કતારો

ભુજ:  કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો […]

પાલનપુરથી આબુ રોડ સુધીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાંથી વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં આબુરોડથી પાલનપુર સુધીના નેશનલ હાઈવે પર તો ઠેર ઠેર જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. બનાસકાંઠામાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. પાલનપુરથી આબુ રોડ તરફ જતા નેશનલ હાઈવે પર […]

ચોટિલા નજીક નેશનલ હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂંસી જતા 2ના મોત, 6 ને ઈજા

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર ચોટિલા નજીક આજે સવારે બંધ ટ્રક પાછળ જીપ ઘૂંસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે  6 વ્યક્તિઓ ઈજાઓ થઈ હતી  પોલીસની પ્રાથમિક તપાસમાં જીપમાં સવાર પ્રવાસીઓ અમદાવાદથી દ્વારકા જતા હતા, ત્યારે ચોટિલા નજીક અકસેમાતનો બોગ બન્યા હતા. આ અકસ્માતની વિગતો એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code