1. Home
  2. Tag "National news"

‘બહાનાબાજી છોડો અને કાયદાનું પાલન કરાવવું પણ તમારી ફરજ છે’, સુપ્રીમે કેન્દ્રને લગાવી ફટકાર

ખેડૂતો દ્વારા ચક્કાજામ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી બહાના બનાવાનું છોડો અને કાયદાનું પાલન કરાવો – સુપ્રીમ ખેડૂતોને બોર્ડર પરથી હટાવવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ દિલ્હીની સરહદો પર ખેડૂતો અનેક મહિનાતી ધરણાં અને પ્રદર્શનો કરી રહ્યા છે જેને લઇને હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર […]

હીરા-સોનાની ચમક પણ પડશે ફીકી – આ છે વિશ્વનું સૌથી દુર્લભ લાકડું જેની 1 ગ્રામની કિંમત છે 7 લાખ રૂપિયા

આ છે વિશ્વનું સૌથી દુર્લભ લાકડું તેની સામે હીરા-સોનાની ચમક પણ ફીકી પડે છે 1 ગ્રામ અગરવુડના લાકડાની કિંમત લગભગ 7 લાખ રૂપિયા થાય છે નવી દિલ્હી: મોટાભાગના લોકો અત્યાર સુધી હીરા કે સોનાને જ વિશ્વની સૌથી મોંઘી વસ્તુ માને છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે હીરા કે સોના કરતાં પણ લાકડું મોંઘું […]

પંજાબમાં કોંગ્રેસનું મોટું એલાન, 52 લાખ પરિવારોનું 1200 કરોડનું વીજ બીલ માફ કર્યું

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું એલાન પંજાબ સરકારે 52 લાખ પરિવારોનું 1200 કરોડનું વીજ બીલ માફ કર્યું આ પૈસા સરકાર પોતે વીજ કંપનીઓને ચૂકવશે નવી દિલ્હી: પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે એ પહેલા મતદારોને રીઝવવા અને ખુશ કરવા માટે કોંગ્રેસે વાયદાઓ આપવાનું શરૂ કર્યું છે. પંજાબના નવનિયુક્ત સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એલાન […]

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો શાબ્દિક પ્રહાર, જાણો શું કહ્યું?

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું તેઓ લોકો વચ્ચેના સંબંધો તોડી નાખે છે મારું કામ જોડવાનું છે નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ ભારતના લોકોની વચ્ચેના સંબંધો તોડી રહ્યા છે. તેઓ કહે છે કે ભારત એક […]

તાલિબાનને લઇને ભારતની વેટ એન્ડ વોચ નીતિ, ભારત કાબુલની ફ્લાઇટ શરૂ કરશે નહીં

ભારત હજુ કાબુલની ફ્લાઇટ ચાલુ કરશે નહીં તાલિબાન સાથેના સંબંધોને લઇને ભારતે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી તાલિબાનના પત્ર પર DGCAએ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હવે સમગ્ર વિશ્વના અનેક દેશોને પત્ર લખીને કમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવાની માગણી કરી રહી છે. તાલિબાન સરકારે ભારતને પણ આવી જ ભલામણ કરી હતી. જો […]

દેશના કરોડો બાળકો માટે મોદી સરકારે આ યોજના કરી મંજૂર, અનુરાગ ઠાકુરે આપી માહિતી

દેશના કરોડો બાળકોના ભોજન માટે સરકારે વધુ એક યોજનાને મંજૂર કરી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો સરકારે પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી નવી દિલ્હી: દેશના કરોડો જરૂરિયાત મંદ બાળકોના ભોજન માટે મોદી સરકારે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટ પૂર્ણ થયા બાદ […]

બાળ આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં કરાયો ફેરફાર, હવે આ રીતે કરો અરજી

બાળ આધાર બનાવવાના નિયમોમાં થયા ફેરફાર બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય નવી દિલ્હી: ભારતના દરેક નાગરિકો પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે. આજે નાના-મોટા દરેક કામ માટે આધાર કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે પણ આધાર કાર્ડ […]

તાલિબાને ભારત પાસે પત્ર લખીને કરી આ માગણી, પાક.ને આપ્યો ઝટકો

તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો ભારત સરકારને લગાવી ગુહાર પત્ર લખીને આ માગણી કરી નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં […]

ફાઇઝરે હવે કોવિડ-19 વિરુદ્વ ઑરલ દવાનું માનવ પરીક્ષણ શરૂ કર્યું

નવી દિલ્હી: કોવિડ-19 વિરુદ્વ ફાઇઝરે જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને એક નવા પ્રકારની એમઆરએનએ વેક્સિન વિકસિત કરી. હવે તેમણે કોવિડને રોકવા માટે મોંઢા માટે ખાનારી એન્ટી વાયરલ દવાનું પરીક્ષણ કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, બીજા અને અંતિમ તબક્કાનું માનવ પરીક્ષણ 18 વર્ષથઈ વધારે ઉંમરના 2660 સ્વસ્થ લોકોને સામેલ કરીને શરૂ કરવામાં આવી રહ્યું […]

વિધાનસભા ચૂંટણી અગાઉ યોગી આદિત્યનાથનો આશાવાદ, યુપીમાં ભાજપ 320 થી 350 બેઠકો જીતશે

યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને સીએમ યોગીનો આશાવાદ યુપીમાં ભાજપ 320 થી 350 બેઠકો જીતશે ખેડૂત આંદોલનની કોઇ અસર નહીં થાય નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લોકસભાની સેમી ફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, યુપીમાં ભાજપ 320 થી 350 બેઠકો જીતશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code