1. Home
  2. Tag "National news"

પશ્વિમ બંગાળ પેટાચૂંટણી: ભવાનીપુરમાં રેકોર્ડ મતે મમતા બેનર્જીની જીત, CMની ખુરશી બચાવી લીધી

પશ્વિમ બગાળના ભવાનીપૂરમાં પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની જીત મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોથી પરાજ્ય આપ્યો મમતા બેનર્જીની જીત બાદ તેમના આવાસ પર જશ્નનો માહોલ નવી દિલ્હી: પશ્વિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી છે. મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. મમતા […]

ઉત્તર રેલવેએ ભંગારમાંથી 227 કરોડ રૂપિયાની કમાણી કરી, આ રીતે બનાવ્યો રેકોર્ડ

ઉત્તર રેલવે ભંગારમાંથી 227 કરોડ રૂપિયા કમાયું આ અત્યારસુધીનો રેકોર્ડ છે આ વર્ષે અત્યાર સુધીમાં ભંગાર વેચીને 146 ટકા વધારે આવક મેળવવામાં આવી છે નવી દિલ્હી: રેલવે પરિસરોમાં પડેલા ભંગારને વેચીને પણ રેલવે સારા પ્રમાણમાં આવક રળી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યારસુધીમાં […]

દેશમાં 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી: દેશમાં રેલવે સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કુલ 150 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કરવામાં આવશે. જ્યારે 300 સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં […]

પંજાબના CM ચરણજીત ચન્નીએ પીએમ મોદી સાથે કરી બેઠક, કૃષિ કાયદા રદ કરવા માંગ કરી

પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત કૃષિ કાયદાને રદ કરવાની માંગ પંજાબના સીએમએ પીએમ મોદી સાથે 1 કલાકથી વધુ સમય માટે વાતચીત કરી હતી નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના ઝગડાને […]

કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ માટે દબાણ કરાય છે, સુપ્રીમે કેન્દ્ર-UIDAIને નોટિસ ફટકારી

કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ બતાવવા દબાણ કરાય છે તેને લગતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ કેન્દ્ર સરકાર અને UIDAIને નોટિસ ફટકારીને સુપ્રીમે જવાબ માંગ્યો નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણ ચાલી રહ્યું છે પરંતુ રસીકરણ દરમિયાન ઓળખના પત્ર તરીકે લોકો પાસે આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યું છે તેને લઇન સુપ્રીમ કોર્ટે […]

સુપ્રીમે કિસાન મહાપંચાયતને ઝાટકી, કહ્યું – તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું

સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ફટકાર લગાવી તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું છે હવે તમે શહેરમાં પણ ઘૂસવા માંગો છો નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર ધરમા કરવાને લઇને સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયતને ઝાટકી છે. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું હતું કે, તમે લોકોએ ધંધો બનાવી દીધો છે. તમારા લોકોના કારણે રસ્તા જામ થઇ ગયા છે. […]

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના સમાચાર પર સરકારની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના અહેવાલો પર સરકારની સ્પષ્ટતા આ સમાચાર પાયાવિહોણા છે આ સમાચારમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: સરકારની એરલાઇન એર ઇન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપમાં નામ હોવાના અહેવાલો ફરતા થયા છે ત્યારે હવે સરકારે આ અંગે ખુલાસો કરીને આ સમાચાર પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે.   અગાઉ સરકારી એરલાઇન એર […]

મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે નવજોત સિંહ સિદ્વુએ કરી મુલાકાત

નવજોત સિંહ સિદ્વુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે કરી મુલાકાત આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી પરગટ સિંહ, કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરા, પવન ગોયલ અને પર્યવેક્ષક હરીશ ચૌધરી પણ હાજર રહ્યા હતા નવી દિલ્હી: પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્વુએ મુખ્યમંત્રી ચરણજીત […]

જો જો તહેવારોની સીઝનમાં સાવધ રહેજો, સરકારે આપી આ ચેતવણી

તહેવારોની સીઝન દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવા કેન્દ્ર સરકારની અપીલ કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરો અને તહેવારનો આનંદ કરો કોરોનાનો પ્રકોપ પૂરો થયો નથી નવી દિલ્હી: તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે હજુ પણ કોરોનાથી સાવચેતી રાખવાનું સરકારે કહ્યું છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ […]

6 વર્ષમાં નવી 170 મેડિકલ કોલેજો પણ બની, દેશમાં 22 એમ્સ બની રહી છે: PM મોદી

દેશમાં 22 એમ્સ બની રહી છે 6 વર્ષમાં નવી 170 મેડિકલ કોલેજો પણ બની ભારત હવે કોવિડ જેવી આપત્તિ સમય આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે નવી દિલ્હી: આજે રાજસ્થાનમાં ચાર નવી મેડિકલ કોલેજનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજસ્થાનના કોંગ્રેસના સીએમ અશોક ગહેલોતનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code