રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં વોન્ટેડ ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએઃ અમિત શાહ
ભોપાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષાના કેસોમાં ભાગેડુઓ સામે ગેરહાજરીમાં કેસ ચલાવવાની હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર રહેલા ભાગેડુઓ પર ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએ. મધ્યપ્રદેશ દ્વારા 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે આ વાત કહી હતી. અમિત શાહે મધ્યપ્રદેશ […]