1. Home
  2. Tag "National"

દેશના ક્યાં રાજ્યમાં મળે છે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા? નીતિ આયોગે હેલ્થ ઇન્ડેક્સ કર્યો જાહેર, જુઓ સૂચિ

નીતિ આયોગે જારી કર્યો હેલ્થ ઇન્ડેક્સ આ હેલ્થ ઇન્ડેક્સમાં કેરળ પ્રથમ નંબરે ગુજરાત આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બાદ આજે નીતિ આયોગ દ્વારા હેલ્થ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દેશના ક્યાં રાજ્યોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેની સૂચિ જારી કરવામાં આ […]

પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે થઇ મુલાકાત

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રણનીતિ ઘડવામાં વ્યસ્ત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તૈયાર છે અને ચૂંટણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય […]

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આજે સ્વાસ્થ્ય મંત્રાલય-ચૂંટણી પંચનીની બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ વચ્ચે ચૂંટણી પંચ-સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાશે આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ અંગે ચર્ચા કરાશે તે ઉપરાંત ભારતમાં તેની અસર અને ચૂંટણીના આયોજનને લઇને પણ ચર્ચા કરાશે નવી દિલ્હી: એક તરફ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ દેશમાં ઓમિક્રોનનો વ્યાપ સતત વધી રહ્યો […]

ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત, 5નાં મોત, 10 ઘાયલ

ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત આ અકસ્માતમાં 5 લોકોનાં મોત 10 લોકો ઘાયલ નવી દિલ્હી: ચંદીગઢ- દિલ્હી હાઇવે પર વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પંજાબના હરિયાણાના અંબાલા જીલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ત્રણ ટૂરિસ્ટ બસો એકબીજા સાથે જોરદાર રીતે […]

ગૌરવની ક્ષણ: ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે મારી બાજી, મહારાષ્ટ્ર અને ગોવાને પણ પાછળ છોડ્યા

ગુજરાતે ભરી વિકાસની હરણફાળ હવે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત અવ્વલ ગોવા અને મહારાષ્ટ્રને પણ પછાડ્યું નવી દિલ્હી: ગુજરાત આજે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને મોટા ભાગના સેક્ટરમાં પણ હવે ગુજરાત ડંકો વગાડી રહ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીના વ્યાપનું વિસ્તરણ થાય તે ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે ગુડ ગવર્નન્સ […]

નવા વર્ષમાં ફરવાનું પ્લાનિંગ છે? તો પહેલા વાંચી લેજો આ રજાઓની યાદી, આવી રહી છે આટલી રજાઓ

નવી દિલ્હી: વિશ્વ ટૂંક સમયમાં નવા વર્ષ 2022ને આવકાર આપવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે અને હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની પ્રતિક્ષા કરી રહ્યું છે ત્યારે લોકો નવા વર્ષે ફરવા જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા રજાઓની આ સૂચિ વાંચી લેજો. આ લિસ્ટ વાંચીને તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. વર્ષ 2022માં રજાઓની […]

નાતાલની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ, વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ

ઓમિક્રોનની મજબૂત પકડથી ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી લોકો ઘરે જ નાતાલની ઉજવણી કરવા માટે મજબૂર નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ સમગ્ર વિશ્વમાં ફરીથી જોવા મળી રહ્યો છે. યુરોપ, અમેરિકામાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકો ઓમિક્રોનના ડરે ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ક્રિસમસનું […]

જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ

નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે કમર કસી છે ત્યારે ભાજપે પણ હવે યુપી વિધાનસભાને ળઇને પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ દિશામાં આજે ગૃહમંત્રી અમિત શાહે કાસગંજમાં ભાજપની જન વિશ્વાસ યાત્રા રેલીમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન જનસભા સંબોધિત કરી હતી. ભાજપની જન વિશ્વાસ યાત્રાને સંબોધતા ગૃહમંત્રી […]

Breaking news: બિહારમાં બોયલરમાં પ્રચંડ વિસ્ફોટ, 10નાં મોત, અનેક ઘાયલ

બિહારના મુઝફ્ફરપુરમાં બોયલર ફાટ્યું આ વિસ્ફોટમાં 10 લોકોનાં કરુણ મોત અન્ય અનેક લોકો ઇજાગ્રસ્ત નવી દિલ્હી: બિહારના મુઝફ્ફરપુર માટે રવિવાર કાળ બન્યો હતો. બિહારના મુઝફ્ફરપુરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરની બોઇલર ફાટ્યું હતું જે બાદ 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત […]

નવા વર્ષે શરણાર્થીઓને મળી શકે છે મોટી ભેટ, મોદી સરકાર CAA કરી શકે છે લાગુ

નવી દિલ્હી: નવા વર્ષે મોદી સરકાર એક માસ્ટરપ્લાન બનાવી રહી છે. નવા વર્ષે સરકાર શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. ભારતમાં CAA લાગુ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે. નવા વર્ષમાં કેન્દ્ર સરકાર પાડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતાની ભેટ આપી શકે છે. આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન કાયદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code