1. Home
  2. Tag "National"

ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

અંતે ભાજપ-અમરિંદરનું સત્તાવાર ગઠબંધન પંજાબની પીચ પર હવે કેપ્ટન ઇનિંગ રમવા ઉતરશે બેઠક બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો નવી દિલ્હી: અંતે હવે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. હવે સત્તાવાર રીતે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. […]

અમારા કેટલાક નિર્ણય ખોટો હોઇ શકે પરંતુ નિયત ક્યારેય નહીં: ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીકાકારોની બોલતી બંધ કરી ટીકાકારો પણ જાણે છે કે છેલ્લા 7 વર્ષમાં અનેક બદલાવ આવ્યા અમારા કેટલાક નિર્ણયો ખોટો હશે પણ નિયત ક્યારેય ખોટી નહોતી નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મારા ટીકાકારો એ વાત માનતા હશે કે […]

દૂરસંચાર ક્ષેત્રે આવશે અનેક બદલાવ, જૂના કાયદા કરાશે નાબૂદ, જાણો મોદી સરકારની તૈયારી

ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં થશે બદલાવ 100 વર્ષથી પણ જૂના કાયદા બદલવાની તૈયારીમાં સરકાર આગામી વર્ષે 5G લૉંન્ચ કરવાની પણ વિચારણા નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને લઇને મોદી સરકાર હવે કેટલાક જૂના કાયદામાં બદલાવ માટે યોજના બનાવી રહી છે. સરકાર હવે કંપનીઓનું એકીકરણ કરવાની યોજના બનાવી રહી છે અને તેના વિસ્તરણ માટેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી […]

રાજકીય-સૈન્ય સન્માન સાથે દિવંગત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના કરાશે અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર બચેલા એવા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય-સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમર શહીદના પરિવારને તેઓ 1 કરોડ રૂપિયાની સન્માન નિધિ ભેટ કરશે. ભોપાલના મુખ્યમંત્રી શિવરાજ […]

આજે સ્વર્ણિમ વિજય દિવસ: પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા, શહીદોને શ્રદ્વાંજલિ આપી

આજે સ્વર્ણિમ વિજય દિવસ PM મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા અહીંયા વિજય મશાલ સમારોહમાં ભાગ લીધો વીર શહીદોને શ્રદ્વાંજલિ આપી નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સ્વર્ણિમ વિજય દિવસ છે. વિજય દિવસના ભાગરૂપે વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા હતા અને સ્વર્ણિમ વિજય મશાલ સમારોહમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન […]

હિન્દુ એક્તા મહાકુંભ: RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતનો સંકલ્પ: હિન્દુ ધર્મના સંરક્ષણ માટે આજીવન કાર્યરત રહીશ

ચિત્રકુટ હિન્દુ એક્તા મહાકુંભને RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યું હિન્દુ ધર્મ છોડનારાઓની ઘરવાપસીનો સમય આવી ગયો છે: ડૉ. મોહન ભાગવત આપણે અહંકાર, સ્વાર્થ, છોડીને કામ કરવું અનિવાર્ય છે નવી દિલ્હી: ચિત્રકૂટમાં હિન્દુ એક્તા મહાકુંભને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, હિંદુ ધર્મ છોડીને અન્ય […]

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ ડીપી પાંડેએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ પાંડે અકળાયા કહ્યું આ પ્રકારના લોકો જ છે જે સફેદપોશ આતંકવાદીઓ છે આ લોકો એવા છે જે જવાનોની શહાદત પર ખુશ થાય છે નવી દિલ્હી: હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા દેશના CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત અને અસંવેદનશીલ ટિપ્પણીઓ અને […]

હવે ભારતમાં નહીં પડે સેમીકંડક્ટરની અછત, ભારતમાં જ બનશે સેમીકંડક્ટર, સરકારે 76 હજાર કરોડની યોજના કરી મંજૂર

હવે નહીં પડે સેમી કંડક્ટરની અછત દેશમાં જ બનશે સેમી કંડક્ટર કેબિનેટે આ માટે 76 હજાર કરોડની યોજનાને આપી લીલી ઝંડી નવી દિલ્હી: દેશમાં સેમી કન્ડક્ટરની અછત જોવા મળી રહી છે ત્યારે હવે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ભારતમાં જ સેમીકંડક્ટર બનશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન દેશમાં જ સેમીકંડક્ટર અને ડિસપ્લે બોર્ડના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે […]

આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત, બસ કેનાલમાં ખાબકતા 9 મુસાફરોના દર્દનાક મોત, રેસ્ક્યુ કામગીરી ચાલુ

આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત ST બસ કેનાલમાં ખાબકતા 9 લોકોના મોત મૃતકોમાં 5 મહિલાઓ, ડ્રાઇવર સામેલ નવી દિલ્હી: આંધપ્રદેશના ગોદાવરી જીલ્લામાં એક ગમખ્વાર બસ અકસ્માત થયો હતો. ગોદાવરીમાં આંધ્રપ્રદેશ એસટી નિગમની એક બસ નહેરમાં ખાબકી હતી. તેને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ આંધ્રપ્રદેશના વેલુરપાડથી 47 મુસાફરો સાથે ઉપડી હતી […]

નવેમ્બર મહિનો ઑટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 19 ટકા ઘટ્યું

નવેમ્બર મહિનો પણ ઓટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો પેસેન્જર વ્હિકલનું રિટેલ વેચાણ નવેમ્બરમાં 19 ટકા ઘટ્યું ટ્રેક્ટરનું વેચાણ 9.1 ટકા ઘટ્યું નવી દિલ્હી: નવેમ્બર મહિનામાં ઑટો કંપનીઓને ગ્રહણ લાગ્યું છે. નવેમ્બરમાં તમામ પ્રકારના નવા વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક તુલનાએ 2.7 ટકા ઘટીને 18,17,600 એકમ નોંધાયું છે. નવેમ્બર 2019ની તુલનાએ વેચાણ 20 ટકા ઘટ્યું છે. વ્હિકલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code