નવરાત્રીમાં રોજ બોલો માત્ર આ બે શબ્દ,અને પછી જોવો ચમત્કાર
આમ તો આપણે એવુ માનીએ છે કે ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવા માટે કોઈ યોગ્ય સમય હોતો નથી, જ્યારે પણ આપણે તેમને યાદ કરીએ કે પૂજા કરીએ તે સમય યોગ્ય. પણ ક્યારેક સારા દિવસોમાં એટલે કે નવરાત્રીમાં જો માત્ર આ બે શબ્દોને રોજ બોલવામાં આવે તો માતા દુર્ગાની સાથે સાથે બાપ્પા ગણપતિ પણ કૃપા કરે […]