1. Home
  2. Tag "navratri"

નવરાત્રીના સાતમાં દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાથી થતા લાભ, ભૂત-પ્રેતનો ડર અને મનની શંકાઓ થાય છે દૂર

નવલી નવરાત્રીનું આજે સાતમિં નોરચું છએ આજના દિવસે ખાસ પુજા કરવાથી મનની ભૂત પ્રેતની શંકાઓ દુર થાય છે. હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી નવરાત્રીના દરેક દિવસનું ખાસ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના સાતમા દિવસે માતા કાલિકાની પૂજા કરવામાં આવે છે. ઘર્મની […]

શ્રી રામ અને કૃષ્ણની કુળદેવી કોણ અને ક્યાં બિરાજે છે? આજે પણ નવરાત્રિ પર અહીં શણગારવામાં આવે છે માનો દરબાર

શારદીય નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવાર નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા માટે ચાલે છે. આવી સ્થિતિમાં, તમામ ભક્તો જે માતા દેવીની પૂજા કરે છે, તેમની સંબંધિત દેવીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવાની પણ ઇચ્છા રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો ઘરના દેવી-દેવતાઓ પ્રસન્ન હોય તો તે […]

નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયનીની પૂજાનો દિવસ, જાણો આ દિવસે કરાતી પૂજા પદ્ધતિ અને ઉપાયો વિશે 

નવલી નવરાત્રીને આજે છઠ્ઠો દિવસ છે.છઠ્ઠો દિવસ માતા કાત્યાના સ્વરુપની પુજા કરવાનો દિવસ ચૈત્ર નવરાત્રીનો છઠ્ઠો દિવસ મા કાત્યાયની, મા દુર્ગાની છઠ્ઠી શક્તિને સમર્પિત છે. કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે તેનું નામ કાત્યાયની પડ્યું.  લગ્ન સંબંધિત બાબતો માટે માતા કાત્યાયનીની પૂજા અચૂક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની કૃપાથી ઇચ્છિત વર અને […]

નવરાત્રીમાં ગરબે ઘુમ્યા બાદ મેકઅપ રિમૂવ કરવાની રાખો આદત, આ રીતે મેકઅપ રિમૂવ કરવાથી નહી બગડે તમારી સ્કિન

  હાલ નવરાત્રી ચાલી રહી છએ દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ગરબે ઘુમવા જાય એટલે મેકઅપ કરીને જાય છે  જો કે મેકઅપ કર્યા બાદ રાત્રે જ્યારે લેટ લેટ ઘરે આવીયે છીએ ત્યારે કંટાળઈને મેકઅપ કાઢ્યા વિના જ સુઈ જઈએ છીે જો કે આ આદત તમારા ચહેરાને ડલ પાડી ષકે છે તનમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. સામાન્ય […]

નવરાત્રીના પાંચમાં દિવસે પીએમ મોદીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

દિલ્હીઃ નવલી નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે પાંચમો દિવસ સ્કંદમાતાના સ્વરુપનો દિવસ છે. આશીર્વાદ લીધા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પાંચમા દિવસે તમામ ભક્તો માટે મા સ્કંદમાતાના આશીર્વાદ માંગ્યા અને દેવીની સ્તુતિ પણ કરી. नवरात्रि में आज ममता की प्रतीक देवी स्कंदमाता की विशेष पूजा होती है। देवी मां अपने सभी उपासकों को नवचेतना और […]

દુર્ગાપંચમીથી લઈને વિસર્જન સુઘી વિશેષ પુજાનું હોય છે ઘણુ મહત્વ, જાણો અહીં પુજા કરવાનો સમય અને વિઘી વિશે

દેશભરમાં નવરાત્રીનો મોહાલો જામ્યો છે માતાજી આરઘનામાં ભક્તો લીન છે ખૈલૈયાઓ ગરબામાં ઝુમી રહ્યા છએ ત્યારે દુર્ગાપંચમીથી લઈને વિસર્જન સુઘી માતાજીની ખાસ પુજાનું વિશેષ મહત્વ હોય છે. દુર્ગા પૂજા એ ભારતનો એક ધાર્મિક તહેવાર છે જે સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકો દ્વારા ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજા નવ દિવસ સુધી ચાલે […]

નવરાત્રિના પાંચમા દિવસે આ રીતે કરો દેવી સ્કંદમાતાની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર

નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતા નામ મળ્યું છે. માતાના આ સ્વરૂપમાં કાર્તિકેય તેમના ખોળામાં બેઠેલા રહે છે.એવું માનવામાં આવે છે કે માતાના આ પ્રેમાળ સ્વરૂપની પૂજા કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે. તો ચાલો જાણીએ નવરાત્રિના પાંચમા દેવી માં ના સ્કંદમાતા સ્વરૂપની […]

નવરાત્રીમાં પુત્રીનો જન્મ થવો ખૂબ જ શુભ, જાણો નવરાત્રી દરમિયાન દિકરી જન્મતા શું થાય છે લાભ

નવરાત્રીનો પાવન પર્વ માતાજીની આરઘનાને સમર્પિત છે નવે નવ દિવસ માતાજીની પુજા કરવામાં આવે છએ પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જો નવરાત્રીમાં તમારા ઘરે પુત્રીનો જન્મ થાય છે તો તમે ખૂબજ ભાગ્યશાળી છો.ઘાર્મિક કારણો પ્રમાણે નવરપાત્રીમાં દિકરીનું આગમન શુભ ગણાય છે.  હિન્દુ ધર્મમાં કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ […]

નવરાત્રીના ગરબામાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરના ખલેલની પોલીસ ફરિયાદ કરી શકાશે

અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રીમાં ખેલૈયોઓ મોડીરાત સુધી ગરબે રમી રહ્યા છે. દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા બેરોકટોક વિના યોજી શકાશે, પોલીસ રાતના 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવી શકશે નહીં. એવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરતા તેનો વિરોધ પણ થયો હતો. એક જાગૃત નાગરિકે હાઇકોર્ટના ચીફ જજ સુનિતા […]

નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં આટલા લાખ લોકોએ માતા વૈષ્ણો દેવીના કર્યા દર્શન

શ્રીનગર: નવરાત્રી ઉત્સવના પ્રથમ ત્રણ દિવસમાં માતા વૈષ્ણોદેવી પહોંચનારા ભક્તોની સંખ્યામાં મોટો રેકોર્ડ બન્યો છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત વૈષ્ણો દેવી ગુફા મંદિરની નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં 1.27 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. શિયાળુ રાજધાની જમ્મુથી 45 કિમી દૂર સ્થિત મંદિરને 15 ઓક્ટોબરથી શરૂ થયેલા નવ દિવસીય નવરાત્રિ ઉત્સવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code