નવરાત્રીના સાતમાં દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાથી થતા લાભ, ભૂત-પ્રેતનો ડર અને મનની શંકાઓ થાય છે દૂર
નવલી નવરાત્રીનું આજે સાતમિં નોરચું છએ આજના દિવસે ખાસ પુજા કરવાથી મનની ભૂત પ્રેતની શંકાઓ દુર થાય છે. હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી નવરાત્રીના દરેક દિવસનું ખાસ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના સાતમા દિવસે માતા કાલિકાની પૂજા કરવામાં આવે છે. ઘર્મની […]


