1. Home
  2. Tag "navratri"

જો તમે પણ નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

15 ઓક્ટોબર 2023 થી નવરાત્રિ શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને કીર્તિની પ્રાપ્તિ કરે છે. જો તમે પણ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરો છો તો આ સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જેથી કરીને તમારું વ્રત તૂટી ન જાય […]

શારદીય નવરાત્રીમાં થઈ રહ્યું છે બુધાદિત્ય યોગનું નિર્માણ

દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. તે મુજબ આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. બીજા દિવસે એટલે કે 24મી ઓક્ટોબરે દશેરા છે. જ્યોતિષીઓના મતે નવરાત્રિ દરમિયાન આત્માના સ્વામી સૂર્ય ભગવાન અને ગ્રહોના રાજકુમાર બુધ ભગવાન તેમની રાશિઓ બદલવાના છે.હાલમાં બંને કન્યા […]

નવરાત્રીમાં અપનાવો આ ઉપાય, જોવા મળશે ચમત્કાર

જો તમારા ઘરમાં દરરોજ તકરાર થતી રહે છે અને પરસ્પર મતભેદો ઉભા થતા રહે છે, તો આ ઉપાય આ બધાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે નવરાત્રિના આખા 9 દિવસ સુધી સોપારી પર કેસર રાખો. ત્યારબાદ મા દુર્ગા સ્તોત્રનો પાઠ કરો. તેમજ નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. તેનાથી ઘરમાં […]

નવરાત્રી વિશે આ વાત મોટાભાગના લોકોને નહી હોય ખબર,અત્યારે જ જાણો

નવરાત્રીએ દરેક લોકોનો સૌથી પ્રિય તહેવાર છે, મોટાભાગના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે આ તહેવારના ઈતિહાસની તો મોટાભાગના લોકોને ખબર હોતી નથી. પણ આજે આપણે આ વિશે વાત કરીશુ. એવું માનવામાં આવે છે કે, આ નવ દિવસોમાં જે કોઈ પણ સાચા હૃદય અને ભક્તિ સાથે દેવી દુર્ગાની […]

નવરાત્રી એટલી શું? સામાન્ય અને સરળ રીતે સમજો

આપણા સૌનો સૌથી પ્રિય તહેવાર અને સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી, આ સમયની રાહ લોકોતો એવી આતુરતાથી જોતા હોય છે જાણે એક તરસ્યો વ્યક્તિ પાણીની રાહ જોવે. પણ આજે નવરાત્રી વિશે આપણે વધારે જાણીશું. નવરાત્રીને જો સામાન્ય અર્થમાં કહેવામાં આવે તો એવો તહેવાર કે જેમાં નવ દિવસ અને રાત માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા. જો […]

નવરાત્રીમાં માતાજીને આ ફૂલ કરો અર્પણ,દૂર થશે દરેક સમસ્યા

નવરાત્રીના નવ દિવસ હોય કે સામાન્ય દિવસ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતાજીની કૃપા હંમેશા બની રહે અને તેમને દરેક પ્રકારના સંકટથી દૂર રાખે. આ માટે લોકો અનેક પ્રકારની પૂજા પ્રાર્થના પણ કરતા હોય છે પણ તે વાત જાણીને તમે થોડો સમય ચોંકી જશો કે ભગવાનને જો આ ફૂલ અર્પણ કરવામાં આવે તો […]

નવરાત્રીમાં કન્યા પૂજન કઈ રીતે કર વું જોઈએ, જાણીલો તેની સાચી રીત

15મી ઓક્ટોબરના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે માર્કેટમાં ચણીયા ચોળીથી લઈને ઓરનામેન્ટ્સ ખરીદવાની ભડી જામી રહી છએસતો પૂજા પાઠની સામગ્રીઓનું વેંચાણ ઘૂમ થઈ રહ્યું છે.તો ઘણા લોકો અનેક વિઘીઓની મુંજવણમાં પણ છે ત્યારે આજે કન્યા પૂજનની વિઘી વિશે જાણીશું. નવ દિવસ સુધી નવ […]

જો નવરાત્રીમાં આ કામ નહી કરવામાં આવે તો તમારી પૂજા ગણાશે અઘુરી, જાણીલો તમે પણ નથી કરતાને આ ભૂલ

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રી દરમિયાન કેટલાક કાર્યો એવા કરવામાં આવે છે જેથઈ તમારી પૂજા અર્ચના સંપૂર્ણ ગણાય જો તમે કેટલાક કામ કરવાનું ભૂલી જાઓ છો તો તમારી પૂજા અઘુરી ગણાય છે તો ચાલો જાણીએ આ વિશે કેટલીક ખાસ વાતો. નવરાત્રીનો પ્રવ 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યું છે. 24મી […]

રાજ્યમાં ગરબા રમવા જતા પહેલા ગુજરાત આ લોકોએ કરાવવો પડશે ટેસ્ટ – હાર્ટ એટેકના વધતા જતા બનાવો વચ્ચે IMAની માર્ગદર્શિકા

અમદાવાદઃ- હવે ગુજરાતમાં ગરબા રમવા જતા પહેલા કેટલીક બીમારીઓ ઘરાવતા લોકોએ મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાવાનું રહેશે, વઘતા જતા હાર્ટએટેકેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ અંગેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે‘ઇન્ડિયન મેડિકલ એસોસિએશન’ ની અમદાવાદ શાખાએ શનિવારે જણાવ્યું હતું કે પરિવારમાં હૃદયરોગની પૃષ્ઠભૂમિ ધરાવતા 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ‘ગરબા’માં હાજરી આપતા પહેલા પોતાનું […]

શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાને લગાવો આ વસ્તુઓનો ભોગ

દર વર્ષે અશ્વિન મહિનાની શુક્લ પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, વર્ષ 2023માં નવરાત્રી 15 ઓક્ટોબર 2023 રવિવારથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, તે 23 ઓક્ટોબર સોમવારે સમાપ્ત થશે. શારદીય નવરાત્રી દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે. પૂજાના આ સમયગાળા દરમિયાન વ્યક્તિ તેને મનપસંદ ભોજન અર્પણ કરીને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code