1. Home
  2. ગુજરાતી
  3. જો નવરાત્રીમાં આ કામ નહી કરવામાં આવે તો તમારી પૂજા ગણાશે અઘુરી, જાણીલો તમે પણ નથી કરતાને આ ભૂલ
જો નવરાત્રીમાં આ કામ નહી કરવામાં આવે તો તમારી પૂજા ગણાશે અઘુરી, જાણીલો તમે પણ નથી કરતાને આ ભૂલ

જો નવરાત્રીમાં આ કામ નહી કરવામાં આવે તો તમારી પૂજા ગણાશે અઘુરી, જાણીલો તમે પણ નથી કરતાને આ ભૂલ

0
Social Share

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રી દરમિયાન કેટલાક કાર્યો એવા કરવામાં આવે છે જેથઈ તમારી પૂજા અર્ચના સંપૂર્ણ ગણાય જો તમે કેટલાક કામ કરવાનું ભૂલી જાઓ છો તો તમારી પૂજા અઘુરી ગણાય છે તો ચાલો જાણીએ આ વિશે કેટલીક ખાસ વાતો.

નવરાત્રીનો પ્રવ 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યું છે. 24મી ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. માતા દુર્ગાને સમર્પિત આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે. નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ મંદિરોથી લઈને પૂજા પંડાલો અને દરેક ઘરમાં જોવા મળે છે.
આ દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. પરિવાર સાથે પૂજા કરતી વખતે દરેક લોકો માતા રાનીના આશીર્વાદ પણ લે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. આ સમયગાળા દરમિયાન પૂજાના તમામ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code