1. Home
  2. Tag "navratri"

ઘરે રવાનો શીરો બનાવતી વખતે છેલ્લે એક ચપટી આ વસ્તુ ભભરાવી દેજો, એકદમ ભંડારા જેવો સ્વાદ આવશે

નવરાત્રી સમાપનના દિવસે લોકો અષ્ટમી અને નવમીએ કન્યા પૂજન કરે છે અને કન્યાઓને ભોજન કરાવે છે. કન્યા પૂજનના દિવસે માતાજીનો મનપસંદ ભોગ શીરો, પૂરી અને ચણા બનાવવામાં આવે છે. શીરો અને ચણાનો માતાજીને ભોગ ધરાવવામાં આવે છે અને તેને કન્યાઓને ખવડાવવામાં આવે છે. જો કે કેટલાંક લોકોથી રવાનો શીરો સારો નથી બનતો. શીરો કઠણ બની […]

નવમીના દિવસે આ દિશામાં બેસીને હવન કરવાથી દરિદ્રતા દૂર થશે અને ઘર ધનથી ભરાઈ જશે

15 ઓક્ટોબરથી શરૂ થયેલી નવ દિવસીય શારદીય નવરાત્રી પૂજા આજે પૂર્ણ થશે. નવરાત્રીની નવમી તિથિને મહાનવમી તરીકે ઓળખવામાં આવે છે. આજે અશ્વિન શુક્લ પક્ષની નવમી અને સોમવાર છે. નવમી તિથિ સાંજે 5.45 વાગ્યા સુધી ચાલશે. આજે  નવરાત્રીના અંતિમ દિવસે મા દુર્ગાની નવમી અને અલૌકિક શક્તિ મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવશે. નામ પરથી જ સ્પષ્ટ થાય […]

કન્યા પૂજાનો આ જ છે સાચો અર્થ, દીકરીઓને બનાવો બળવાન અને મજબૂત

આજે નવરાત્રિની અષ્ટમી છે. દેશભરમાં માતા રાનીની પૂજા થઈ રહી છે અને ભક્તિમય વાતાવરણ છે. આજે કંજક બિરાજમાન છે અને લોકો કન્યાની પૂજા કરે છે. કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે, પરંતુ આજે દીકરીઓની પૂજા કરવાની સાથે તેમને બળવાન અને શક્તિશાળી બનાવવી પણ જરૂરી છે.આપણે આની શરૂઆત આપણા ઘર […]

નવરાત્રી દરમિયાન કરો તુલસી સંબંધિત આ ઉપાય,ભરાઈ જશે તમારી ખાલી તિજોરી!

હિન્દુ ધર્મ અનુસાર નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સિવાય દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે ભક્તો અનેક ઉપાયો પણ કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં નિયમિત પૂજા કરવાથી અને ચોક્કસ ઉપાય […]

નવરાત્રીના સાતમાં દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાથી થતા લાભ, ભૂત-પ્રેતનો ડર અને મનની શંકાઓ થાય છે દૂર

નવલી નવરાત્રીનું આજે સાતમિં નોરચું છએ આજના દિવસે ખાસ પુજા કરવાથી મનની ભૂત પ્રેતની શંકાઓ દુર થાય છે. હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી નવરાત્રીના દરેક દિવસનું ખાસ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના સાતમા દિવસે માતા કાલિકાની પૂજા કરવામાં આવે છે. ઘર્મની […]

શ્રી રામ અને કૃષ્ણની કુળદેવી કોણ અને ક્યાં બિરાજે છે? આજે પણ નવરાત્રિ પર અહીં શણગારવામાં આવે છે માનો દરબાર

શારદીય નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવાર નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા માટે ચાલે છે. આવી સ્થિતિમાં, તમામ ભક્તો જે માતા દેવીની પૂજા કરે છે, તેમની સંબંધિત દેવીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવાની પણ ઇચ્છા રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો ઘરના દેવી-દેવતાઓ પ્રસન્ન હોય તો તે […]

નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયનીની પૂજાનો દિવસ, જાણો આ દિવસે કરાતી પૂજા પદ્ધતિ અને ઉપાયો વિશે 

નવલી નવરાત્રીને આજે છઠ્ઠો દિવસ છે.છઠ્ઠો દિવસ માતા કાત્યાના સ્વરુપની પુજા કરવાનો દિવસ ચૈત્ર નવરાત્રીનો છઠ્ઠો દિવસ મા કાત્યાયની, મા દુર્ગાની છઠ્ઠી શક્તિને સમર્પિત છે. કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે તેનું નામ કાત્યાયની પડ્યું.  લગ્ન સંબંધિત બાબતો માટે માતા કાત્યાયનીની પૂજા અચૂક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની કૃપાથી ઇચ્છિત વર અને […]

નવરાત્રીમાં ગરબે ઘુમ્યા બાદ મેકઅપ રિમૂવ કરવાની રાખો આદત, આ રીતે મેકઅપ રિમૂવ કરવાથી નહી બગડે તમારી સ્કિન

  હાલ નવરાત્રી ચાલી રહી છએ દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ગરબે ઘુમવા જાય એટલે મેકઅપ કરીને જાય છે  જો કે મેકઅપ કર્યા બાદ રાત્રે જ્યારે લેટ લેટ ઘરે આવીયે છીએ ત્યારે કંટાળઈને મેકઅપ કાઢ્યા વિના જ સુઈ જઈએ છીે જો કે આ આદત તમારા ચહેરાને ડલ પાડી ષકે છે તનમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. સામાન્ય […]

નવરાત્રીના પાંચમાં દિવસે પીએમ મોદીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

દિલ્હીઃ નવલી નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે પાંચમો દિવસ સ્કંદમાતાના સ્વરુપનો દિવસ છે. આશીર્વાદ લીધા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પાંચમા દિવસે તમામ ભક્તો માટે મા સ્કંદમાતાના આશીર્વાદ માંગ્યા અને દેવીની સ્તુતિ પણ કરી. नवरात्रि में आज ममता की प्रतीक देवी स्कंदमाता की विशेष पूजा होती है। देवी मां अपने सभी उपासकों को नवचेतना और […]

દુર્ગાપંચમીથી લઈને વિસર્જન સુઘી વિશેષ પુજાનું હોય છે ઘણુ મહત્વ, જાણો અહીં પુજા કરવાનો સમય અને વિઘી વિશે

દેશભરમાં નવરાત્રીનો મોહાલો જામ્યો છે માતાજી આરઘનામાં ભક્તો લીન છે ખૈલૈયાઓ ગરબામાં ઝુમી રહ્યા છએ ત્યારે દુર્ગાપંચમીથી લઈને વિસર્જન સુઘી માતાજીની ખાસ પુજાનું વિશેષ મહત્વ હોય છે. દુર્ગા પૂજા એ ભારતનો એક ધાર્મિક તહેવાર છે જે સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકો દ્વારા ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજા નવ દિવસ સુધી ચાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code