1. Home
  2. Tag "navratri"

નવરાત્રિના પાંચમા દિવસે આ રીતે કરો દેવી સ્કંદમાતાની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર

નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતા નામ મળ્યું છે. માતાના આ સ્વરૂપમાં કાર્તિકેય તેમના ખોળામાં બેઠેલા રહે છે.એવું માનવામાં આવે છે કે માતાના આ પ્રેમાળ સ્વરૂપની પૂજા કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે. તો ચાલો જાણીએ નવરાત્રિના પાંચમા દેવી માં ના સ્કંદમાતા સ્વરૂપની […]

નવરાત્રીમાં પુત્રીનો જન્મ થવો ખૂબ જ શુભ, જાણો નવરાત્રી દરમિયાન દિકરી જન્મતા શું થાય છે લાભ

નવરાત્રીનો પાવન પર્વ માતાજીની આરઘનાને સમર્પિત છે નવે નવ દિવસ માતાજીની પુજા કરવામાં આવે છએ પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જો નવરાત્રીમાં તમારા ઘરે પુત્રીનો જન્મ થાય છે તો તમે ખૂબજ ભાગ્યશાળી છો.ઘાર્મિક કારણો પ્રમાણે નવરપાત્રીમાં દિકરીનું આગમન શુભ ગણાય છે.  હિન્દુ ધર્મમાં કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ […]

નવરાત્રીના ગરબામાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરના ખલેલની પોલીસ ફરિયાદ કરી શકાશે

અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રીમાં ખેલૈયોઓ મોડીરાત સુધી ગરબે રમી રહ્યા છે. દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા બેરોકટોક વિના યોજી શકાશે, પોલીસ રાતના 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવી શકશે નહીં. એવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરતા તેનો વિરોધ પણ થયો હતો. એક જાગૃત નાગરિકે હાઇકોર્ટના ચીફ જજ સુનિતા […]

નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં આટલા લાખ લોકોએ માતા વૈષ્ણો દેવીના કર્યા દર્શન

શ્રીનગર: નવરાત્રી ઉત્સવના પ્રથમ ત્રણ દિવસમાં માતા વૈષ્ણોદેવી પહોંચનારા ભક્તોની સંખ્યામાં મોટો રેકોર્ડ બન્યો છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત વૈષ્ણો દેવી ગુફા મંદિરની નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં 1.27 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. શિયાળુ રાજધાની જમ્મુથી 45 કિમી દૂર સ્થિત મંદિરને 15 ઓક્ટોબરથી શરૂ થયેલા નવ દિવસીય નવરાત્રિ ઉત્સવ […]

આ વખતે દશેરાનું શું છે મહૂર્ત જાણો અહી, કઈ તારીખે મનાવવાશે દશેરાનો આ પર્વ

નવલી નવરાત્રી શરુ થયાને આજે ચોથો દિવસ છે ત્યારે રાવણ દહન એટલે કે દશેરાના પ્રવને લઈને દરેકના મનમાં મુંઝવણ હશે કે દશેરાનો પ્રવ ક્યારે છે.આ વખતે દશેરાનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને રાવણ દહનનો સમય કેવો હશે, એ વિશે જાણીએ દશેરા એટલે કે વિજયા દશમીના પર્વ પર દિવસે ઘણી જગ્યાએ રાવણના પૂતળા દહન કરવામાં આવે […]

નવરાત્રીના ફૂડમાં કયા મસાલાનો ઉપયોગ કરી શકાય અને કયો ઉપયોગ ન કરી શકાય,અહીં જાણો

આપણામાંથી મોટાભાગના લોકો એ વાતથી વાકેફ છે કે નવરાત્રિના ઉપવાસ દરમિયાન સામાન્ય મીઠાનો ઉપયોગ થતો નથી. ભોજનનો સ્વાદ વધારવા માટે રોક મીઠું ઉમેરવામાં આવે છે. તે એકદમ શુદ્ધ છે અને તેથી જ તેના ઘણા ફાયદા છે.તેવી જ રીતે, કેટલાક મસાલા છે જેનો તમે ફાસ્ટિંગ ફૂડમાં ઉપયોગ કરી શકતા નથી. કારણ કે ઉપવાસનો હેતુ માત્ર દેવી […]

નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ ગરબે ઘૂંમી શકશે, પોલીસ ગરબા બંધ નહીં કરાવે,

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી રહ્યા છે. હાલ રાતના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજુરી છે. 12 વાગ્યા બાદ મોટા લાઉડસ્પીકરો સાથે ગરબા રમાતા હોય તો પોલીસ આવીને આયોજકોને ગરબા બંધ કરાવવાની ફરજ પાડતા હતા. આથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળેલી રજુઆતો બાદ એવો […]

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન સવારે 6.20થી રાતના 2 વાગ્યા સુધી દોડશે

અમદાવાદઃ  શહેરમાં દરેક સોસાયટીઓ, પોળો, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયોઓ ગરબે ઘૂંમી રહ્યા છે. નવરાત્રીને લીધે મોડી રાત સુધી શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકોને નવરાત્રી દરમિયાન મોડીરાતે પોતાના ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાતના બે વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

નવરાત્રીમાં રોજ બોલો માત્ર આ બે શબ્દ,અને પછી જોવો ચમત્કાર

આમ તો આપણે એવુ માનીએ છે કે ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવા માટે કોઈ યોગ્ય સમય હોતો નથી, જ્યારે પણ આપણે તેમને યાદ કરીએ કે પૂજા કરીએ તે સમય યોગ્ય. પણ ક્યારેક સારા દિવસોમાં એટલે કે નવરાત્રીમાં જો માત્ર આ બે શબ્દોને રોજ બોલવામાં આવે તો માતા દુર્ગાની સાથે સાથે બાપ્પા ગણપતિ પણ કૃપા કરે […]

નવરાત્રીની શરૂઆત પાછળની છે આ 2 પૌરાણિક કથાઓ,અંહી વાંચો

હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે. નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જે સંપૂર્ણપણે દેવી દુર્ગા દેવીને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને તે 23 ઓક્ટોબરે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે નવરાત્રિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code