1. Home
  2. Tag "navratri"

નવરાત્રીમાં વાસ્તુ પ્રમાણે રાખો માતાનું સ્થાન ,અહીં જાણીલો તેની સાચી દિશા અને કેટલીક ખાસ વાતો

હવે આજથી નવરાત્રીને 4 દિવસ જ બાકી રહ્યા છે શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિમાં જો તમે તમારા ઘરમાં માતા રાણીના પદની સ્થાપના કરવા માંગો છો, તો વાસ્તુ અનુસાર, માતા રાણીના પદની સ્થાપના કઈ દિશામાં કરવી શ્રેષ્ઠ છે આ બબાત તમારે જાણી લેવી જોઈએ. આપણે જાણીએ છીએ તેમ  નવરાત્રી દરમિયાન 9 દિવસ […]

નવરાત્રીની આ વાત જો તમે નથી જાણતા,તો કઈ નથી જાણતા

નવરાત્રી – આપણા સનાતન ધર્મનો એવો તહેવાર કે જેના વિશે ભાગ્ય જ કોઈને ખબર હશે નહી, નવરાત્રીના તહેવાર વિશે તો આપણે માત્ર ભારતીયો જ નહી પરંતુ હવે તો દેશ વિદેશના લોકો પણ જાણે છે અને ત્યાં પણ નવરાત્રીની ઉજવણી જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે અસલ નવરાત્રીની કે જ્યાં તમને લાગે કે આ […]

સૂર્યગ્રહણની છાયામાં શરૂ થશે શારદીય નવરાત્રી,ઘટસ્થાપન પહેલા કરો આ કામ

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તેની શરૂઆતના એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ પણ થવાનું છે. સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8:34 વાગ્યે શરૂ થશે અને 15 ઓક્ટોબરે બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, સૂર્યગ્રહણના પડછાયા હેઠળ શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. ધાર્મિક શાસ્ત્રોમાં નવરાત્રીને ખૂબ જ […]

જો તમે પણ નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

15 ઓક્ટોબર 2023 થી નવરાત્રિ શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને કીર્તિની પ્રાપ્તિ કરે છે. જો તમે પણ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરો છો તો આ સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જેથી કરીને તમારું વ્રત તૂટી ન જાય […]

શારદીય નવરાત્રીમાં થઈ રહ્યું છે બુધાદિત્ય યોગનું નિર્માણ

દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. તે મુજબ આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. બીજા દિવસે એટલે કે 24મી ઓક્ટોબરે દશેરા છે. જ્યોતિષીઓના મતે નવરાત્રિ દરમિયાન આત્માના સ્વામી સૂર્ય ભગવાન અને ગ્રહોના રાજકુમાર બુધ ભગવાન તેમની રાશિઓ બદલવાના છે.હાલમાં બંને કન્યા […]

નવરાત્રીમાં અપનાવો આ ઉપાય, જોવા મળશે ચમત્કાર

જો તમારા ઘરમાં દરરોજ તકરાર થતી રહે છે અને પરસ્પર મતભેદો ઉભા થતા રહે છે, તો આ ઉપાય આ બધાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે નવરાત્રિના આખા 9 દિવસ સુધી સોપારી પર કેસર રાખો. ત્યારબાદ મા દુર્ગા સ્તોત્રનો પાઠ કરો. તેમજ નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. તેનાથી ઘરમાં […]

નવરાત્રી વિશે આ વાત મોટાભાગના લોકોને નહી હોય ખબર,અત્યારે જ જાણો

નવરાત્રીએ દરેક લોકોનો સૌથી પ્રિય તહેવાર છે, મોટાભાગના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે આ તહેવારના ઈતિહાસની તો મોટાભાગના લોકોને ખબર હોતી નથી. પણ આજે આપણે આ વિશે વાત કરીશુ. એવું માનવામાં આવે છે કે, આ નવ દિવસોમાં જે કોઈ પણ સાચા હૃદય અને ભક્તિ સાથે દેવી દુર્ગાની […]

નવરાત્રી એટલી શું? સામાન્ય અને સરળ રીતે સમજો

આપણા સૌનો સૌથી પ્રિય તહેવાર અને સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી, આ સમયની રાહ લોકોતો એવી આતુરતાથી જોતા હોય છે જાણે એક તરસ્યો વ્યક્તિ પાણીની રાહ જોવે. પણ આજે નવરાત્રી વિશે આપણે વધારે જાણીશું. નવરાત્રીને જો સામાન્ય અર્થમાં કહેવામાં આવે તો એવો તહેવાર કે જેમાં નવ દિવસ અને રાત માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા. જો […]

નવરાત્રીમાં માતાજીને આ ફૂલ કરો અર્પણ,દૂર થશે દરેક સમસ્યા

નવરાત્રીના નવ દિવસ હોય કે સામાન્ય દિવસ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતાજીની કૃપા હંમેશા બની રહે અને તેમને દરેક પ્રકારના સંકટથી દૂર રાખે. આ માટે લોકો અનેક પ્રકારની પૂજા પ્રાર્થના પણ કરતા હોય છે પણ તે વાત જાણીને તમે થોડો સમય ચોંકી જશો કે ભગવાનને જો આ ફૂલ અર્પણ કરવામાં આવે તો […]

નવરાત્રીમાં કન્યા પૂજન કઈ રીતે કર વું જોઈએ, જાણીલો તેની સાચી રીત

15મી ઓક્ટોબરના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે માર્કેટમાં ચણીયા ચોળીથી લઈને ઓરનામેન્ટ્સ ખરીદવાની ભડી જામી રહી છએસતો પૂજા પાઠની સામગ્રીઓનું વેંચાણ ઘૂમ થઈ રહ્યું છે.તો ઘણા લોકો અનેક વિઘીઓની મુંજવણમાં પણ છે ત્યારે આજે કન્યા પૂજનની વિઘી વિશે જાણીશું. નવ દિવસ સુધી નવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code