1. Home
  2. Tag "navsari"

નવસારીની સરકારી કોલેજોના વિદ્યાર્થીઓએ 1000 રૂપિયા જમા કરાવ્યા છતાં હજુ ટેબ્લેટ મળ્યા નથી

નવસારીઃ કોલેજોમાં ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પણ રાજ્યની ઘણીબધી કોલેજોમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ મેળવવા માટે 1000 રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ટેબ્લેટ મળ્યા ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં નવસારી જિલ્લાની સરકારી કોલેજોમાં ભણતા 700 છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ 1,000ની […]

નવસારીઃ કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય

શાકભાજીવાળા સુપરસ્પ્રેડર ના બને તે માટે લેવાયો નિર્ણય નવસારી નગરપાલિકાએ કોરોનાને ધ્યાનમાં લાધી કર્યો નિર્ણય કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. જેથી રાત્રિ કરફ્યુ સહિતના કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. દરમિયાન નવસારીમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે શાકમાર્કેટને બંધ રાખવાનો […]

દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી બાદ ધો-1થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યાં છે. તમામ સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો શરૂ કરાયાં છે ત્યારે બીજી તરફ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. દક્ષિમ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]

નવસારીના પાંચ માછીમારો સાથેની બોટ “ જગવંદન” મધદરિયે ગુમ થઈ

નવસારીઃ મુંબઇ ખાતે માછીમારી કરવા ગયેલા 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં 10 દિવસ પહેલા ગુમ થઈ હતી. જેની શોધખોળ સ્થાનિક પોલીસ અને અન્ય બોટ દ્વારા કરવામાં આવી હતી. જોકે 10 દિવસ બાદ બોટની કોઈ માહિતી નહી મળતા આ બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈ ખાતે રહેતા માલિકે કરી હતી. જેમાં નવસારીના 5  માછીમારો […]

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી […]

સાઉથ ગુજરાતમાં ફરવા લાયક કેટલાક સ્થળો- દરિયા કિનારાની મોજ અને કુદરતી વાતાવરણની મજા

નવસારીથી માત્ર 18 કીમી દૂર આવેલું છે દાંડી અહી દરિયા કિનારાની મોજ છે તો સાથે ગાંઘીજીની કેટલી યાદો દાંડી- જો તમે ગુજરાતમાં જ રહો છો અને હજી સુધી દાંડી નથી ગયા તો હવે જોઈ આવો આ દાંડી, જ્યા ગાંઘીજી કેટલીક યાદો જોડાયેલી છે તો સાથે દરિયા કિનારાની સુંદર મજા પણ છે, જે તાલુકા મથકથી ૧૯ […]

કેશોદ નજીક નવસારીના પરિવારની કારને નડ્યો અકસ્માતઃ 3 વ્યક્તિના મોત

અમદાવાદઃ જૂનાગઢના કેશોદ નજીક પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગી હતી. આ દૂર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના અવસાન થયા હતા. નવસારીનો પરિવાર દર્શન કરવા માટે સોમનાથ જઈ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીનો પરિવાર મોટરકાર […]

નવસારીની સબ જેલમાં કેદીઓને હીરા ઘસવાનું કામ શીખવાડાશે, ડાયમંડ કંપનીના સંચાલક પગાર પણ આપશે

નવસારીઃ શહેરની સબ જેલમાં કેદીઓને રોજગારી મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.  સબજેલમાં કેદીઓ પોતાના સજાના સમયગાળા દરમિયાન જેલમાં જ કામ કરીને નાંણા કમાય તેવા આશ્રયથી તેમને ડાયમંડ વર્ક શિખવાડવામાં આવશે. શરૂના તબક્કામાં કેદીઓને જેલમાં ચાર-પાંચ ધંટી મુકીને ડાયમંડની કામગીરી શિખવાડવામાં આવશે. તેમના ટ્રેનિંગ સમય દરમિયાન 3000 જેટલુ મહેનતાણું પણ […]

નવસારી નજીક પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત

નવસારીઃ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમામ વધતું જાય છે. નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં જણાના મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 લોકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં […]

નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરાનો પર્દાફાશઃ મોટી દુર્ઘટના ટળી

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી માલગાડીના ડ્રાઈવરની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી રેલ વ્યવહારને થોડા સમય માટે રોકવામાં આવ્યો અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર લોખંડની એંગ્લો નાખી હતી. જો કે, અહીંથી પસાર થતી માલગાડીના ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ અંગે તેણે તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code